1. Home
  2. Tag "Granted Schools"

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા પર લેક્ચરની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોનું પડતર પ્રશ્નોના  નિરાકરણ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ત્યારે શાળા સંચાલકોએ જે શાળાઓમાં આચાર્યોની […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વર્ગદીઠ સંખ્યાના નિયમમાં ફેરફાર કરવા શાળાસંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારની ગ્રાન્ટ કાપવાની નીતિને કારણે છેલ્લા વર્ષોમાં 50 ટકા શાળાઓ બંધ થઈ ગઈ છે. સંચાલકોની વારંવારની માગણી બાદ અંતે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રાન્ટ કાપની નીતિ દુર કરી દીધી છે. હવે ઓછુ પરિણામ આવશે તો પણ શાળાઓની ગ્રાન્ટ […]

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કપાય, હવે શાળાઓને સોએ સો ટકા ગ્રાન્ટ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો અને કર્માચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં ધેરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાનું ઓછુ પરિમાણ આવે તો શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી. કોરોના કાળને લીધે તો ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓના ઓછા પરિણામને લીધે શાળાની ગ્રાન્ટો કાપી લેવામાં આવી હતી, […]

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતીના બીજા રાઉન્ડ માટે ત્વરિત નિર્ણય લેવા સંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો કર્માચારીઓ અને શિક્ષકો પોતાના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. કારણ કે, શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓની ખાલી જગ્યાઓ પુરાતી નથી. ધણીબધી શાળાઓમાં તો આચાર્યોની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે, આથી શાળાઓની વહિવટી કામગીરી પર વિપરિત અસર પડતી હોવાની રજુઆતો બાદ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યોની ભરતી પ્રકિયા શરૂ […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી, રજુઆતો છતાંયે સરકાર નિષ્ક્રિય

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 45 દિવસ વિતિ ગયા છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી નથી. એટલે વિદ્યાર્થીઓના ભણતરને માઠી અસર પડી રહી છે. શાળાને સંચાલકોએ સરકારને અગાઉ અનેકવાર રજુઆતો કર્યા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. ગ્રાન્ટેડ સ્કૂશાળાઓના સંચાલકોની અનેક રજૂઆત અને માંગણીઓ છે, જે પૂરી થાય તો શાળાઓમાં ગરીબ […]

ગ્રાન્ટેડ શાળાઓનું 30 ટકા પરિણામ ઓછું હોય તો પણ 5 વર્ષ સુધી ગ્રાન્ટ ન કાપવા રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓનું ધોરણ 10નું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હોય તો ગ્રાન્ટ આપવામાં આવતા નથી. તેમજ ઓછા પરિણામને લીધે પણ ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. એક બાજુ ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકોની ભરતી કરાતી નથી. અને બીજી બાજુ કોરોના કાળમાં વિદ્યાર્થીઓને […]

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા સહિત પડતર પ્રશ્નોની રજુઆતો છતાં સરકાર નિષ્ક્રિય

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સહિત અનેક પ્રશ્નો અંગે સરકારને સંચાલક મંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી, ત્યારે ફરીવાર રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ અધિક સચિવને પત્ર લખીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સ્ટાફ, વિદ્યાર્થીઓ પરીક્ષા સહિતના અનેક મહત્વના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત છતાં શિક્ષણ સચિવ દ્વારા એક […]

જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળાઓને મંજુરી અપાતા તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને થશે. રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code