નવરાત્રીના તહેવારો પહેલા જ સિંગતેલ, કપાસિયાતેલ અને પામતેલમાં ઘટાડો નોંધાયો
સિંગતેલના ભાવમાં 15 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો, મગફળી અને કપાસનું બમ્પર વાવેતર થયુ હોવાથી હજુ પણ ભાવમાં ઘટાડાની શક્યતા, તહેવારો પહેલા જ સિંગતેલ અને કપાસિયાતેલમાં ઘટાડાથી લોકોને રાહત થશે રાજકોટઃ નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. તહેવારોની સીઝન પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. […]


