વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 9 ટકાનો ઘટાડો થશે: ADB
કોરોના વાયરસની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદી પ્રવર્તિત એશિયાઇ વિકાસ બેંકે ભારતીય અર્થતંત્રમાં 9 % ઘટાડાનું કર્યું અનુમાન જો કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઉછાળાનો આશાવાદ પણ કર્યો વ્યક્ત કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતત્રને મોટો ફટકો પડ્યો છે, લોકડાઉનને કારણે અનેક આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ જતા દેશના વિકાસદરને પણ બ્રેક લાગી હતી, આ […]