1. Home
  2. Tag "Guideline"

સાવધાન! જો તમારો પાસવર્ડ પણ આ યાદીમાં સામેલ હોય, તો જલ્દીથી બદલો, નહીંતો નુકસાન થઈ શકે છે, આ છે દુનિયાના ટોપ ટેન પાસવર્ડ

NordPass અનુસાર, ભારતમાં 3.5 લાખ લોકો તેમના પાસવર્ડમાં ‘પાસવર્ડ’ શબ્દનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 75 હજારથી વધુ ભારતીયો પોતાનો પાસવર્ડ ‘બિગબાસ્કેટ’ તરીકે રાખે છે. આ પાસવર્ડ્સમાં ન તો કોઈ સંખ્યા છે કે ન તો કોઈ વિશેષ અક્ષર કે ચિહ્ન! હવે જણાવો કે આ કઈ રીતે ક્સુરક્ષિત પાસવર્ડ કહેવાય?! દર વર્ષે સાયબર સિક્યુરિટી કંપનીઓ […]

અમદાવાદમાં કાળઝાળ ગરમી, કન્સ્ટ્રક્શન સાઈટના કામ બપોરે બંધ રાખવા સુચના

અમદાવાદઃ શહેરમાં એપ્રીલ મહિનાના પ્રારંભથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી તો તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં  હિટવેવ તેમજ યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તાત્કાલિક અસરથી જાહેર કર્યો છે. શહેરીજનોને ગરમીમાંથી […]

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ […]

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]

કોવિડ સામે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી, આ નિયમો રહેશે

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારે ગાઇડલાઇન જાહેર કરી હવે આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે નવી દિલ્હી: દેશમાં કોરોનાનો ફરીથી રાફડો ફાટ્યો છે ત્યારે હવે સંક્રમણને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે તેમજ અનેક નિયંત્રણો પણ લાદી રહી છે. હવે આ જ […]

ગુજરાતઃ જાહેર સ્થળો ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પ્રજા પણ કોરોનાને ભૂલી ગઈ હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો ઉપર ઉમટી પડ્યાં છે. એટલું જ નહીં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને જાહેર અને પ્રવાસન સ્થળ પર […]

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, નવી ગાઈડલાઈન અનુસાર મહિનાના છેલ્લા અઠવાડિયામાં મળશે વેક્સિન

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર કોરોનાની વેક્સિન આ સમય પર મળશે સરકારે નવી ગાઈડલાઈનમાં આપી જાણકારી ગાંધીનગર : કોરોનાવાયરસની ત્રીજી લહેરથી લોકોને બચાવવા માટે સરકાર મહત્તમ લોકોને વેક્સિન આપી રહી છે. આવામાં સરકાર દ્વારા તે મહિલાઓ માટે પણ પગલા લેવામાં આવ્યા છે જે ગર્ભવતી છે. જો કે કેન્દ્ર સરકારે પોતાની નવી ગાઈડલાઈનમાં જાણકારી આપી છે કે […]

સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી કરી, કહ્યું- શા માટે જરૂરી છે કોરોના વેક્સિન

ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન જણાવ્યું -શા માટે જરૂરી છે કોરોના વેક્સિન દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લેવાની ગાઈડલાઈન જારી કરી છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશન એકદમ સુરક્ષિત છે અને તે કોરોના સામે લડવા માટે તે રીતે કામ કરશે જે અન્ય […]

હવે ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે કતાર હશે તો નહીં આપવો પડે ટોલ, NHAIએ ગાઇડલાઇન જારી કરી

હવે ટોલ પ્લાઝા પર ટ્રાફિક હશે તો ટોલમાંથી મળશે મુક્તિ જો ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે લાબો જામ હશે તો, વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે NHAIએ તેના સંદર્ભમાં ગાઇડલાઇન રજૂ કરી નવી દિલ્હી: હવે તમને કેટલીક સ્થિતિમાં ટોલ ભરવામાંથી મુક્તિ મળશે. એનું કારણ એ છે કે ટોલને લઇને NHAIએ નવી ગાઇડલાઇન […]

સ્કૂલોમાં કોરોનાનો પગપેસારોઃ ગાઇડલાઇનના કડક પાલન માટે આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હવે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી શિક્ષણ વિભાગ પણ ચિંતિત બન્યું છે. દરમિયાન સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોને એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code