ગુજરાતમાં ISIS મોડ્યુલ કેસમાં ચોંકાવનારા ખુલાસા, પાકિસ્તાન કનેક્શન ખુલ્યું
અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના પાવન પર્વ ઉપર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાવવાની છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોરબંદર અને સુરતથી એક મહિલા સહિત ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની […]


