1. Home
  2. Tag "GUJARAT CM"

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે અને સરકારના મંત્રીઓએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. સીએમ ભૂપેન્‍દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, પીએમ નરેન્‍દ્ર મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી […]

લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અસરકારક બનાવ્યા છે : મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં વિશ્વસિંહ દિવસ-2023ની ગરિમામય ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉજવણીમાં બાયસેગના માધ્યમથી સહભાગી થયેલી 74 તાલુકાઓની સાત હજાર ઉપરાંત શાળાઓ, વન્યપ્રાણી પ્રેમી નાગરિકો, […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ રવિવારે કર્ણાટકની મુલાકાતે જશે, ગુજરાતી સમાજને મળશે

અમદાવાદઃ ભાજપ ચૂંટણી મેનેજમેન્ટને કારણે જ જીતે છે. કારણ કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે. લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે તેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતના તમામ સાંસદોની બેઠક […]

PM ગતિશક્તિ લાગુ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાનેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગાંધીનગરમાં પીએમ ગતિ શક્તિ ગુજરાત વિષય ઉપર યોજાયેલા સમિનેર દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ ગતિ શક્તિ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમજ દેશના વિકાસમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ‘PM ગતિ શક્તિ ગુજરાત’ આ વિષય પર  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધુંવાવ ગામના કાદવ-કીચડમાં ચાલીને લોકોના ખબર-અંતર પૂછ્યાં

જામનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વધુ વિકટ બની હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે જામનગરના જિલ્લા કલેક્ટર સાથે ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા કર્યા બાદ આજે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આજે પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા […]

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોની નવ દિવસ સુધી ઊજવણી કરાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 7મી ઓગસ્ટે તેમના શાસનના પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે આ પાંચ વર્ષની ઊજવણી માટે કેબિનેટ કક્ષા ની મંત્રીઓની કમિટી રચવામાં આવી છે, પહેલી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ એટલે કે નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરશે. જેમાં મહિલા, યુવાનો ,ખેડૂતો , આદિવાસી, શિક્ષણ, વિકાસ, ગરીબી નિર્મૂલન જેવી અલગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code