1. Home
  2. Tag "gujarat congress"

ગુજરાત કોંગ્રેસ દ્વારા 11મી સપ્ટેમ્બરથી ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ થશે

વોટ ચોરીની જેમ ખેડૂતોની જમીન ચોરી કરવાનો કારસો થઇ રહ્યો છેઃ લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના દ્વારા સૌરાષ્ટ્રમાં સતત 7 દિવસ ખેડૂત સંમેલનો યોજાશે, બજેટમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી પણ હજુ પણ ખેડૂતોને ૫ લાખનું ધિરાણ મળ્યું નથી, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 11 સપ્ટેમ્બર 2025થી સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પડતર પ્રશ્નોના મુદ્દે “ખેડૂત અધિકાર યાત્રા”નું […]

ગુજરાતમાં કોંગ્રેસના નવા શહેર-જિલ્લાના પ્રમુખોના નામ સપ્તાહમાં જાહેર કરાશે

સાત જેટલાં શહેર-જિલ્લાના પ્રમુખોને રિપિટ કરવામાં આવે તેવી શક્યતા શહેર-જિલ્લાના પ્રમુખોને વધુ સત્તા અપાશે રાહુલ ગાંધી આવતા મહિનો જુનમાં ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસનું નવ સર્જન માટે કવાયત કરવામાં આવી રહી છે, જેમાં શહેર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે પક્ષના કાર્યકરોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો છે. પક્ષના આબ્ઝર્વરોએ હાઈકમાન્ડને રિપોર્ટ સુપરત કરી દીધો છે. […]

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણુંક

41 પ્રમુખો નક્કી કરવા AICC અને PCCના 243 નેતાઓને જવાબદારી સોંપાઈ 15મી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે પાંચ વ્યક્તિઓનું બનેલું પંચ દરેક જિલ્લા મથકે જશે અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના નવ સર્જન માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અધિવેશ યોજાયા બાદ કોંગ્રેસે જે ઠરાવો કર્યા છે તેની અમલવારીની […]

ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક

AICCએ 6 રાજ્યોના મહિલા પ્રમુખોની કરી જાહેરાત ગુજરાતમાં 13 જિલ્લાના ઓબીસી વિભાગના ચેરમેનો જાહેર કરાયા સંગઠનને મજબુત બનાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 13 જિલ્લાના પક્ષના ઓબીસી વિભાગના પ્રમુખોની પણ એઆઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 6 […]

જમ્મુ-કાશ્મીરમાં ગુજરાત કોંગ્રેસના સાંસદ ગનીબેન નહીં જાય પાર્ટીના પ્રચારમાં

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં ગનીબેનનો કર્યો હતો સમાવેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો અમદાવાદઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજ્કીય પક્ષો દ્વારા હાલ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે, આ સ્ટાર પ્રચારકોમાં […]

ગુજરાત કોંગ્રેસ દ્વારા પિડિતોને ન્યાય માટે 1લી ઓગસ્ટથી નીકળશે ન્યાયયાત્રા, રાહુલ ગાંધી જોડાશે

અમદાવાદઃ  ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીના પુલકાંડ, રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો બોટકાંડ, સુરતનો તક્ષશીલાકાંડ સહિતના પિડિતોને ન્યાય અપાવવા માટે આગામી તા. 1લી ઓગસ્ટથી 15 દિવસની ન્યાયયાત્રા કાઢવામાં આવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જોડાશે સેવાદળના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે,  કોંગ્રેસ દ્વારા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]

ગુજરાત કોંગ્રેસ દ્વારા 75માં ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ દેશના રાષ્ટ્રિય પર્વ 75માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા,રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતમાં સર્વશ્રેષ્ઠ બંધારણ-સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે.યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા […]

ભાજપની ખરીદ-પરોકની રાજનીતિથી લોકતંત્રને નુકશાન, કોંગ્રેસ નારાજ નેતાઓને મનાવાશેઃ વાસનિક

અમદાવાદઃ ભાજપની રાજનીતિ અને લોકતંત્ર માટે નુકશાનકારક છે. ભાજપની ખરીદ પરોકની રાજનીતિથી લોકતંત્રને ભારે નુકશાન થઈ રહ્યું છે. ભાજપનું દબાવ તંત્ર કામ કરી રહ્યું છે. કોંગ્રેસ વિચારધારની સમર્પિત છે. તેના આધારે અમે લડાઈ લડતા રહીશું. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું અને રસ્તો કાઢીશું. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકએ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં જાણાવ્યું […]

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારો જાહેર કરાશે

રાજકોટઃ  લોકસભાની ચૂંટણીની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ મુદત પૂર્ણ થવામાં ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રસે દ્વારા ચૂંટણી સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય મળી રહે તે માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં  ઉમેદવારોની પસંદગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code