1. Home
  2. Tag "gujarat congress"

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે આરૂઢ બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ બદલાશે

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભળ્યા બાદ પ્રદેશ સંગઠનમાં નવી ઊર્જા આવી હોય તેમ નેતાઓ અને કાર્યકરો સક્રિય બની રહ્યા છે. કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં ગયેલા નેતાઓ અને કાર્યકરોને સ્વમાનભેર પક્ષમાં લાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ  નવા પ્રમુખપદે શકિતસિંહ ગોહિલની નિયુકિત બાદ હવે પ્રભારીથી માંડીને શહેર-જિલ્લા સ્તરે […]

ગુજરાત કોંગ્રેસે દ્વારા 1લી મેને સોમવારથી તમામ તાલુકા-જિલ્લા મથકોએ જનમંચ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ભાજપે તો ચૂંટણીની તૈયારીઓ ક્યારની યે શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસે પણ 1લી મેથી તૈયારીઓ શરૂ કરી રહી છે.  કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપના દિન-1લી મેથી સમગ્ર રાજયમાં તાલુકે તાલુકે ‘જનમંચ’ કાર્યક્રમની શરૂઆત કરશે એવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકારે કરી છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, […]

ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રા સાબરમતીથી રાજીવ ગાંધી ભવન સુધી યોજાઈ

અમદાવાદઃ ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને  કોંગ્રેસ દ્વારા “હાથ થી હાથ જોડો” પદયાત્રાનો શુભારંભ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,  રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને 4000 કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતાની મશાલ જલાવી ત્યારે […]

ગુજરાત કોંગ્રેસ દ્વારા ફેબ્રુઆરીમાં ‘હાથ સે હાથ જોડો’ અભિયાન અને ગામેગામ પદયાત્રા યોજાશે

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારો, શહેર -જિલ્લા પ્રમુખો, ધારાસભ્યોની “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના આયોજન માટે એક અગત્યની બેઠક મળી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,  રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે. સાથે આવવાનો અને આપણા […]

ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે કવાયત, ચૂંટણી જાહેર થતાં જ પ્રથમ યાદી જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. આમ તો કોંગ્રેસે ઉમેદવારોના […]

ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકનો પ્રારંભ, ઉમેદવારોની પેનલને આખરી ઓપ અપાશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલાં જ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 41 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા નવા બે હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાનું રાજીનામું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે દર વખતની જેમ ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠતી હોય તેમ આ વખતે પણ ચૂંટણી પહેલા કોંગ્રેસના વિસાવદરની બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. અને હવે ટુંક […]

ગુજરાત કોંગ્રેસમાં હવે 10મી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરાવાની જાહેરાત કરી હતી. પરંતુ રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી તેમજ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ચેતન રાવલ સહિત ત્રણ પૂર્વ કોર્પોરેટરના કોંગ્રેસમાંથી રાજીનામાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના નારાજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે. અમદાવાદના શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ તથા ત્રણ પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી અગાઉ જ ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના હોદેદારો એક બાદ એક રાજીનામું […]

ગુજરાત કોંગ્રેસની ધાર્મિક યાત્રા, ખોડલધામના દર્શન કરી નેતાઓએ નરેશ પટેલ સાથે ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘કોંગ્રેસ સાથ મા કે દ્વાર’ યાત્રાનો  રાજકોટના બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર, ઋત્વીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code