1. Home
  2. Tag "Gujarat ST Corporation"

ગુજરાત એસટી નિગમ દ્વારા નિવૃત થયેલા 1000 ડ્રાઈવરોની કોન્ટ્રાક્ટથી ભરતી સામે વિરોધ

અમદાવાદઃ  ગુજરાતમાં બેરોજગારોની વણઝાર છે. ત્યારે પણ સરકાર નિવૃત થયેલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરી કામે રાખી રહ્યા છે. ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની રાજકીય વગને કારણે નિવૃત થયા બાદ પણ કોન્ટ્રાક્ટ કરીને કામ કરતા હોય છે. ત્યારે હવે બોર્ડ-નિગમોમાં પણ નિવૃત કર્મચારીઓને ફરી નોકરી પર લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા […]

ગુજરાત એસટી નિગમને દિવાળી ફળી, સુરત ડિવિઝનને 3.42 કરોડની આવક થઈ

સુરતઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના  ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક મળતા એસટી નિગમને દિવાળી ફળી છે. દિવાળીના આગમન પહેલાથી દિવાળી સુધી સુરતથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસોએ સુરત એસટીની તિજોરી છલકાવી દીધી છે. દિવાળી પહેલાંના પાંચ દિવસમાં સુરત એસટીએ 1737 ટ્રિપ […]

ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જગ્યાઓ ખાલી, CMને રજુઆત

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જેટલી જગ્યાઓ ખાલી છે. આમ સ્ટાફની અછતને લીધે નિગમની કામગીરી પર અસર પડી રહી છે. પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. તેને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમ દ્વારા નવી નવી બસો શરૂ કરવામાં આવી છે. પરંતુ તેની સામે સ્ટાફની ભરતી કરવામાં નહી આવતા હાલમાં ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક અને મીકેનીક […]

ગુજરાત એસટી નિગમની 500 કરોડની ખોટ, ભાડા વધારાને મંજુરી ન અપાતા ખોટમાં વધારો થયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન યાને એસટી નિગમ  વર્ષોથી ખોટ કરી રહ્યું છે. રાજ્યના દરેક ગામોમાં એસટી બસની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજય એસટી નિગમમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. અને દિન-પ્રતિદિન એસટીની બસો અને બસ સ્ટેન્ડોને અદ્યતન બનાવવામાં આવી રહયા છે. આ ઉપરાંત દર વર્ષે એસટી નિગમ સતત નવી […]

ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 10 હજાર કર્મચારીઓની ઘટ

ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ પબ્લીક પરિવહન સેવામાં મહત્વનું સ્થાન ધરાવતી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) યાને ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવરો-કંડક્ટરોથી લઈને 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. નિગમની લગભગ 7500 જેટલી એસટી બસો રોડ પર દોડી રહી છે. આ તમામ બસોના સુરક્ષિત સંચાલન માટે નિગમ પાસે પૂરતા કર્મચારીઓ પણ નથી. બસોના સંચાલન માટે જરૂરી ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code