1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના યુવક-યુવતીઓ નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કરી શકશે

ગાંધીનગરઃ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા,સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા આગામી જુલાઈ 2025માં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે તેમાં યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. નિયત અરજી પત્રક તથા મૂળ જાહેરાત svim administrationના ફેસબુક પેજ પરથી મેળવવાનું રહેશે. […]

ગુજરાતઃ ઈકો વિલેજ સુરતના ધજમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી

રાજ્યના એક માત્ર ઈકો વિલેજ એવા સુરત જિલ્લામાં આવેલા માંડવીના ધજ ગામમાં વાંસ-લીપણમાંથી બનેલાં 60 ઘરોમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી છે. જ્યાં ફોન નેટવર્ક કે ગૂગલ મેપ પણ પહોંચ્યા નથી, જેથી ગામમાં પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જોવા મળે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું ધજ ગામએ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. જ્યાં […]

ગુજરાત પંચાયતી વિકાસમાં મોખરે: PAI ઇન્ડેક્સમાં દેશમાં પ્રથમ ક્રમ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. દેશના તમામ ગામડાંઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા છે, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી. મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને […]

ગુજરાતમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છેઃ રાજ્યપાલ

ગાંધીનગરના સરઢવમાં ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મહોત્સવ દરમિયાન યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલે ખેડુતોને શીખ આપી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા ગાંધીનગરઃ જિલ્લાના સરઢવ ગામમાં નવનિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભ બાદ આ પ્રસંગે યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું […]

પીએમ મુદ્રા યોજનાઃ 5 વર્ષમાં ગુજરાતમાં રૂ.70 હજાર કરોડની લોન અપાઈ

ગાંધીનગરઃ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈપણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ‘પીએમ મુદ્રા યોજના’ જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં […]

ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથિક સંમેલનનું યજમાન બનશે

ગાંધીનગરઃ હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે, વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ગુજરાતને તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન આપીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત, બે દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત […]

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ

સરકારની ચીમકીથી ઘણા કર્મચારીઓ નોકરી પર પરત ફરતા લડત ભાંગી પડી યુનિયને પ્રશ્નો ઉકેલવા સરકારને ત્રણ મહિનાનાનું અલ્ટિમેટમ આપ્યું પડતર પ્રશ્નો ન ઉકલે તો આરોગ્ય કર્મચારીઓ ફરી હડતાળ પાડશે ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. અને ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં લડત શરૂ […]

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો ઉચ્ચતર પગારના લાભથી વંચિત

ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે અધ્યાપકોને એક નહીં પણ 3 ઉચ્ચતર પગાર ધોરણ મળવાના બાકી 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ 80 % અધ્યાપકો જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે અમદાવાદઃ રાજ્યના ઈજનેરી કોલેજોના અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો નથી. ઘણા લાંબા સમયથી અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણની માગ કરી […]

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ગરમીનું મોજુ યથાવત, કચ્છમાં રેડ એલર્ટ યથાવત

રાજ્યમાં હીટસ્ટ્રોકના કેસમાં થયો વધારો બપોરના ટાણે કામ વિના ઘરની બહાર ન નિકળવા લોકોને અપીલ ગાંધીનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભાવનગરમાં હીટવેવનું મોજુ ફરી વળશે અમદાવાદઃ ગુજરાતમાં આદે ત્રીજા દિવસે પણ ગરમીનું મોજુ થાવત રહ્યું હતું, અમદાવાદમાં 43 ડિગ્રી અને સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ એક સપ્તાહ સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા […]

ગુજરાતઃ 207 જળાશયમાં 57 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 07 એપ્રિલ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code