1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત 3.39 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 1098 કરોડથી વધુ સહાય ચુકવાઈ

કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા 29.80 લાખથી વધુ અરજીઓ મળી, અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, બાકી રહેલા ખેડૂતો આગામી તા. ૫ ડિસેમ્બર સુધી સહાય મેળવવા અરજી કરી શકશે   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું […]

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ SIRની કામગીરી અંગે રાજકીય પક્ષો સાથે કરી બેઠક

ચૂંટણી અધિકારી સાથેની બેઠકમાં BJP, INC, AAP અનેBSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા, માન્ય રાજકીય પક્ષોને BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો, રાજકીય પક્ષોના પ્રતિનિધીઓનેSIRની કાર્યપ્રગતિથી માહિતગાર કરાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, […]

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]

ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત નહીં સર્જાય, યુરિયા અને DAPનો જથ્થો ફાળવાયો

રવિ સીઝનમાં હવે રાસાયણિક ખાતર જરૂરિયાત મુજબ મળી રહેશે યુરિયા ખાતરનો 2.08 લાખ મે. ટન અને ડીએપીનો 49 હજાર મે. ટન જથ્થો ફાળવાયો ખેડૂતોને રાસાયણિક ખાતરની વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની અપીલ ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા સહિત રાસાયણિક ખાતરની તંગી સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. અને દરેક જિલ્લાઓમાં ખાતર મેળવવા […]

ગુજરાતમાં ફર્જી નામે સીમકાર્ડ ખરીદીને દૂબઈ મોકલવાનું રેકેટ પકડાયુ, આરોપીની ધરપકડ

ગુજરાતમાંથી 1000 જેટલા સીમકાર્ડ દૂબઈ મોકલાયા હતા દૂબઈમાં કોલ સેન્ટર દ્વારા સાયબર માફિયા રેકેટ ચલાવતા હતા મોબાઈલ કંપનીના એજન્ટની પણ સંડોવણી ખૂલી અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં વધુ ફસાતા હોય છે. શહેરમાં કેટલાક દિવસ પહેલા એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 25 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો […]

ગુજરાતમાં 1લી ડિસેમ્બરના દિને વિવિધ 34 સ્થળોએ ગીતા મહોત્સવ યોજાશે

સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત, 34 સ્થળોએ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગાંધીગરઃ રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા  તેમજ તેના સંવર્ધન માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ગાયબ થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ચડી ગયો છે, જેના પગલે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં માત્ર નલિયા અને ગાંધીનગર જ એવા સ્થળો રહ્યા છે […]

ગુજરાતમાં વાહનચાલકો પાસેથી UPI દ્વારા ઓનલાઈન રૂપિયા 10.05 લાખનો દંડ વસુલાયો

ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ, 90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, ચલણ કોર્ટમાં જાય તે પહેલાંBBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે ગાંધીનગરઃ   રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને […]

કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ આજે ​​રેલવે મંત્રાલયના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત આશરે રૂ. 2,781 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં દેવભૂમિ દ્વારકા (ઓખા) – કાનાલુસ ડબલિંગ – 141 કિમી અને બદલાપુર – કારજત ત્રીજી અને ચોથી લાઇન – 32 કિમી સમાવેશ થાય છે. વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં […]

ગુજરાતઃ SIRની કામગીરીમાં ચૂંટણીપંચને મદદરૂપ થવા મંત્રીઓને આદેશ અપાયા

ગાંધીનગરઃ જામનગરમાં એક દિકરીના લગ્ન પ્રસંગના સ્થળ પર એક જાહેર કાર્યક્રમનું આયોજન થતા તકલીફમાં મુકાઇ ગયેલા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા. આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code