1. Home
  2. Tag "gujarat"

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

ગુજરાતમાં આજે 64 તાલુકામાં પડ્યો વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયુ, સોમવારે બપોર સુધીમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી અમદાવાદઃ ગુજરાતમાં આજે સોમવારે બપોરના 2 વાગ્યા સુધીમાં 64 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ, તેમજ કેશોદ, ઊના,તલાળા,માળિયા હાટિના, પાટણ- વેરાવળ સહિત 64 તાલુકામાં વરસાદ પડ્યો […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને માળખાકિય સુવિધા માટે આર્થિક સહાય અપાશે

આર્થિક સહાય માટે ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી, ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરાયો છે કે નહી તેની પણ તપાસ કરાશે, સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓમાં માળખાકિય સુવિધા ઊભી કરાશે ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સ્કુલ ફોર એક્સલન્સ અંતર્ગત શાળાઓમાં માળખાકિય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો […]

ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

નવરાત્રિના ડોમ ઉડ્યા, અનેક ગામોમાં તારાજી, મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી, ગામડાંઓમાં અનેક વૃક્ષો ધરાશાયી, વીજળીના થાંભલા પણ તૂટ્યા, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ આ વખતે વધુ મહેમાનગતિ માણી છે. અને નવરાત્રીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 90થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડું ફુકાયુ છે. જેમાં નવસારી અને વલસાડમાં […]

ગુજરાતમાં ગાંધી જ્યંતિના દિને 4245 ગામોમાં બાળલગ્નો સામે યોજાશે ખાસ ગ્રામસભા

ગામમાં બાળલગ્નો નહી કરવા દેવાનો’ ખાસ ઠરાવ પસાર કરાશે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા કરાયુ આયોજન, ગ્રામસભાઓમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, મહિલા સશક્તિકરણ, બાળમજૂરી રોકવા ચર્ચા થશે ગાંધીનગરઃ ગુજરાતના 4245 ગામોમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભાઓ યોજાશે. રાજ્યના 4245 ગામોમાં ગ્રામસભા ખાસ બાળલગ્ન રોકવા અને જાગૃતિ વધારવા માટે યોજાવાની છે. જેમાં […]

ગુજરાત વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બન્યુંઃ બલવંતસિંહ રાજપુત

અમદાવાદઃ ગુજરાતને વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વાયબ્રન્ટ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ અંતગૅત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી […]

ગુજરાતમાં તા.27મીથી બે દિવસ વાવાઝોડાની આગાહી, આજે 7 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા

30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેશે, 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ       અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. […]

ગુજરાતમાં નવા 17 તાલુકાઓ બનશે, રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે

નવા વાવ–થરાદ જિલ્લાની રચના બાદ મુખ્યમંત્રીનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે, તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.  રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા […]

ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન

જુનિયર વકીલોએ સિનિયર એડવોકેટના લેટરપેડ પર સર્ટિફિકેટ લખાવી રજૂ કરવું, આધાર પુરવા ન હોય એવા વકીલોએ 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ રજુ કરવી પડશે, પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ફી સાથે ભર્યું હોય તેને ફરીથી ફી નહિ ભરવી પડે, અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે […]

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. ચૌહાણે ભાર મૂક્યો હતો કે સમગ્ર ખરીદી પ્રક્રિયા પારદર્શક, ડિજિટલ અને ખેડૂત-કેન્દ્રિત હોવી જોઈએ. મંત્રીએ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની સંપૂર્ણ ખરીદીને મંજૂરી આપી, સાથે જ મગ, તલ, મગફળી અને સોયાબીનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code