ખારાઘોડા રેલવે સ્ટેશન પર મીઠાના વહન માટે સુવિધામાં વધારો કરાશે
સુરેન્દ્રનગર, 24 જુન 2026 : Facilities for transporting salt increased કચ્છના નાના રણમાં મીઠાનું વિપુલ ઉત્પાદન થાય છે. અને રેલવે વેગન દ્વારા દેશભરમાં મીઠાનો જથ્થો પહોંચાડવામાં આવે છે. ખારાઘોડાથી રેલવે વેગનોમાં મીઠાની બોરીઓ ભરવામાં આવે છે. પણ દર વર્ષે રેલવેને રૂ. 110 કરોડની રેલવેનૂરની આવક રળી આપતા ખારાઘોડા રેલવે સ્ટેશનમાં યોગ્ય સુવિધા ન હોવાથી વેપારીઓ […]


