બુદ્ધ પૂર્ણિમા: પ્રયાગરાજ અને હરિદ્વારમાં હજારો શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન
નવી દિલ્હી, 1 મે 2026: Buddha Purnima ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણના પાવન અવસર ‘બુદ્ધ પૂર્ણિમા’ પર શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી રહ્યા છે. આ નિમિત્તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ઉત્તરાખંડના હરિદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પ્રયાગરાજમાં બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા માટે એકત્રિત થયા […]


