રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના પ્રવાસ પર પહોંચશે હરિદ્વાર,પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારની લેશે મુલાકાત પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે ઉતરાખંડ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચશે.રાષ્ટ્રપતિ 28 નવેમ્બરે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં હાજરી આપશે.આ સાથે તે શાંતિકુંજમાં આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પ્રશાસને પણ રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી […]