1. Home
  2. Tag "haridwar"

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ, ગુરુના દર્શન માટે લાવવો પડશે કોવિડ નેગેટીવ રીપોર્ટ

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ ગુરુના દર્શન માટે કોવિડ નેગેટીવ રીપોર્ટ જરૂરી હરિદ્વારઃકોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો પર્વ સ્નાન સાંકેતિક થશે.શ્રી ગંગા સભા અને તીર્થ પુરોહિત જ સાંકેતિક રૂપથી પૂજા કરી  સ્નાન કરશે. જોકે, 72 કલાક પહેલા આરટીપીઆર નેગેટિવ રિપોર્ટ લાવ્યા બાદ ગુરુઓના આશીર્વાદ લેવાની મંજૂરી આપવામાં આવી છે. નેગેટીવ રીપોર્ટને […]

ઉત્તરાખંડમાં કર્ફ્યુને 3 દિવસ લંબાવાયો, હવે 6 મે સુધી રહેશે કર્ફ્યુ

 ઉત્તરાખંડમાં કોરોનાની અસર સરકારે કર્ફ્યુનો સમય વધાર્યો હવે 6 મે સુધી રહેશે આ શહેરોમાં કર્ફ્યુ દહેરાદૂન : કોરોના સંક્રમણની બીજા લહેરના પ્રકોપને અટકાવવા માટે ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓમાં કોરોના કર્ફ્યુંને ત્રણ દિવસ માટે વધારવામાં આવ્યો છે. હવે દહેરાદૂન,હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં 6 મે સુધી કર્ફ્યુ રહેશે. રવિવારે સાંજે ત્રણેય જિલ્લાના જિલ્લાઅધિકારીઓએ કોરોના કર્ફ્યુમાં ત્રણ […]

કુંભનો મેળો 2021 – હરીદ્વારમાં થશે આજે અંતિમ શાહી સ્નાન, પોલીસનો કડક બંદોબસ્ત

કુંભના મેળામાં આજે થશે શાહી સ્નાન હરીદ્વારમાં મોટી સંખ્યામાં સાધુ-સંત કરશે સ્નાન પોલીસનો હરીદ્વારમાં કડક બંદોબસ્ત હરીદ્વાર: કુંભના મેળામાં જે રીતે દર વર્ષ શાહી સ્નાન થાય છે તે રીતે આ વખતે પણ શાહી સ્નાન થશે. લાખોની સંખ્યામાં સાધુ-સંતો આજે હરીદ્વારમાં શાહી સ્નાન કરશે. આ બાબતે કુંભના મેળાના આઈજી પોલીસ – સંજય ગુંજ્યાલે કહ્યું કે કુંભના […]

કોરોનાની સ્થિતિ વચ્ચે આજથી મહાકુંભનો આરંભ -કોવિડ રિપોર્ટ નેગેટિવ હશે તો જ શ્રદ્ધાળુંઓ ગંગા સ્નાન કરી શકશે

આજથી મહાકુંભના શ્રીગણેશ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી કોરોનાની ગાઈડ લાઈનનું સખ્ત પાલન થશે દિલ્હી – આજથી હરિદ્વારમાં મહાકુંભ વર્ષ 2121 ના શ્રીગણેશ થઈ ચૂક્યા છે, 30 દિવસ એટલે કે, 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા સ્નાન માટે ભક્તોએ 72 કલાક પહેલા કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જમા કરાવવો પડશે. નેગેટિવ રિપોર્ટ વગર ભક્તો ગંગામાં સ્નાન […]

ગુજરાતથી ઋષિકેશ ગયેલા 22 શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતથી બસમાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર ગયાં હતા. ઋષિકેશ ખાતે ગુજરાતથી ગયેલા એક જૂથના શ્રદ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 22 શ્રદ્ધાળુઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હરિદ્વારમાં હાલ કુંભ મેળો ચોલી રહ્યો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ […]

હરિદ્વાર – કુંભમેળામાં પંજીકરણ વગર નહી મળે પ્રવેશ, ઈ-પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

કુંભમેળામાં ઈ-પાસની હશે વ્યવસ્થા નોંધણી વગર એન્ટ્રી નહી આપવામાં આવે આ વખતે કુંભમેળો 28 દિવસનો રહેશે લખનૌ- હરિદ્વારમાં યોજાનાર કુંભમેળો આ  વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 28 દિવસનો  યોજાનાર છે, ઉત્તરાખંડ સરકારે સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. કુંભ મેળો 1 એપ્રિલથી લઈને 28 એપ્રિલ દરમિયાન યોજાશે. આ સમગ્ર […]

હરિદ્વાર: મૌની અમાવસ્યા પર ધર્મનગરી ગંગા ઘાટ પર ભક્તોનો ભારે જમાવડો

આજે મૌની અમાવસ્યા ગંગા ઘાટ પર ભકતોનો જમાવડો શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે ડૂબકી આજે મૌની અમાવસ્યા છે.દેશભરની સાથે ધર્મનગરી હરિદ્વાર અને ઋષિકેશમાં શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. સવારે સાડા પાંચ વાગ્યે સ્નાનનું શુભ મૂહર્ત હતું. આ પ્રસંગે તમામ ઘાટોમાં લોકો સ્નાન કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ આ તિથી મહત્વપૂર્ણ માનવામાં […]

દિલ્હી સ્થિત AIIMSની ટીમ કુંભ મેળા પર રાખશે નજર – સ્વાસ્થ્ય મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા

વર્ષ 2021 કુંભની તૈયારીઓ પૂરજોશમાં દિલ્હી એઈમ્સ કુંભ પર રાખશે આરોગ્ય લક્ષી જનર દિલ્હીઃ- હરિદ્વાર મહાકુંભમાં કોરોનાના બચાવને લઈને કેન્દ્ર સરકારનું વિશેષ ધ્યાન છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ દિલ્હીની નિષ્ણાંત ટીમને અહીંની તબીબી સુવિધાઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને પણ આ બાબતની જાણકારી આપી છે. 27 ફેબ્રુઆરીથી […]

કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી પડશે. સરકારી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે કુંભ મેળો યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. […]

કુંભ મેળામાં એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ બાદ શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે. તેના પરિણામ બાદ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code