1. Home
  2. Tag "Harmony"

હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને ગુજરાત પોલીસે શાંતિ અને સૌહાર્દ માટે તૈયારીઓ કરી

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે, તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરઅને પોલીસ અધિક્ષકસાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે, […]

ધ્યાન એ જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ: PM મોદી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ‘વર્લ્ડ મેડિટેશન ડે’ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આપણા સમાજ અને ગ્રહમાં માઇન્ડફુલનેસ લાવવાનો એક સશક્ત માર્ગ છે, ટેક્નોલોજીના યુગમાં એપ્સ અને માર્ગદર્શિત વિડિયો ધ્યાનને આપણી દિનચર્યામાં સામેલ કરવામાં મદદરૂપ […]

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી. રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી […]

સંઘર્ષ .. સેવા ..સત્યતા ..સાધના..સમરસતાના મહામાનવ : ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા ઇસ.૧૮૦૦, ૧૯૦૦ ની સાલમાં આપણું રાષ્ટ્ર નાતજાત ઊંચનીચ સ્પૃશ્ય અસ્પૃશ્યની માનસિક અને સામાજિક ગંદકીથી ખદબદી રહ્યું હતું અને આ કારણોથી જ બીજા દેશની પ્રજાને  આપણા દેશ પર રાજ કરવું એકદમ સરળ બન્યું ! પણ આપણા સદ્ભાગ્ય એ રહ્યા કે ” તમસો મા જ્યોતિર્ગમય” મા ઝળહળતી આપણી ભૂમિએ સમયે સમયે એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code