ડ્રગ્સરુપી રાવણ સામે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ છેડી છેઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજ્યાદસમીની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા હથિયારોની પૂજા કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં શસ્ત્રપુજા કરીને દશેરા પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે રાજ્યની પોલીસ દશેરા પર્વની રાહ નથી […]