1. Home
  2. Tag "Harsh Sanghvi"

ગુજરાતમાં પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ […]

લઠ્ઠાકાંડના આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભા ખાતે બરવાળા તાલુકામાં લઠ્ઠા કાંડના આરોપીઓ સામે કાર્યવાહી અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બરવાળા ખાતે થયેલ લઠ્ઠા કાંડ સંદર્ભે ડીવાય.એસ.પીથી લઈને પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓને તે જ દિવસે ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દારૂની બદીને ડામવા માટે રાજ્યની પોલીસ […]

અમદાવાદમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા 108 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં

અમદાવાદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા. આ અવસરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત […]

ડ્રગ્સના દૂષણને ડામવા તેના મૂળ સુધી પહોંચવા CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને તાકીદ કરી

અમદાવાદઃ ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરો, અધિક પોલીસ મહાનિદેશકો, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકો અને ડીસીપીઓ પણ આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. આ કોન્ફરન્સનો પ્રારંભ […]

સુરતમાં પાણીની લાઈનમાં અંદર ઉતરેલા યુવાનનું ગુંગળામણથી મોત, 3ની હાલત ગંભીર

અમદાવાદઃ સુરતમાં ગટરમાં ઉતરેલા ચાર વ્યક્તિને ગુંગળામણ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બરબોધન ગામનો 20 વર્ષિય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા એક […]

વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી

રાજકોટ : રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું  હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન […]

ગુજરાતમાં ટકાઉ પર્યાવરણીય પ્રોકેક્ટના ક્ષેત્રોમાં 1 હજાર કરોડના સંભવિત રોકાણના 4 MOU કરાયાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો […]

વડોદરાના શિનોર નજીકથી ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ, 3ની ધરપકડ

ગૌરક્ષકોની મદદથી પોલીસે 18 ગાયને બચાવી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ તમામ ગાયને પાંજરાપોળ મોકલી અપાઈ અમદાવાદઃ રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગૌવંશની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ ઉપરાંત ગૌરક્ષકો એક્ટિવ બન્યાં છે. દરમિયાન વડોદરામાંથી પોલીસે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ 18 ગાયને મુક્ત કરાવીને પાંજરાપોળ મોકલી આપવા કવાયત શરૂ કરી […]

જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના […]

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનામાં કાર ચાલક અને તેના પિતાની સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વાના પાઠવી હતી. તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં ઘટના સ્થળ પર દોડી જઈને સામાન્ય નાગરિકો સાથે દાદાગીરી કરનાર કાર ચાલકના પિતા સામે પણ કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યાં છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઈસ્કોનબ્રિજ ઉપર કારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code