1. Home
  2. Tag "Health advisory"

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, શિયાળામાં વધારે ખાવાવાળા સાવધાન થઈ જાઓ

ખાવા પીવાની દૃષ્ટિએ શિયાળાના મૌસમને સૌથી સારી માનવામાં આવે છે. આ મૌસમમાં ફૂડની વેરાયટી પણ વધારે હોય છે. આ મૌસમમાં લોકો પોતાની મનપસંદ વસ્તુઓ ઘણી બધી ખાય છે પણ જાણકારો તેનાથી સાવધાન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, શિયાળામાં વધુ પડતું ખાવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. શિયાળામાં શરીરમાં ઘણા ફેરફારો થાય છે. […]

હ્રદય રોગ, ડાયાબિટીસ અને કિડની સમસ્યાની બીમારીથી દૂર રહેવુ હોય તો આ ઘઉંનો કરો ઉપયોગ, થશે ફાયદો

કૃષિ વિભાગ સિરમૌરમાં ઘઉંની પેલાની જાતો વિકસાવશે. ખોવાયેલી આ જાતો લોકોના સ્વાસ્થ માટે ફાયદાકારક છે, તેમજ દિવસે ને દિવસે વધતી જતી બીમારીઓ પર નિયંત્રણ રાખવા અસરકારક છે. સોના મોતી, બંસી (કાઠીયા), શસ્ત્રતી અને ખાપલી જેવી ઘઉંની જાતો દશકો જૂની છે, તેના બીજ મળવા દુર્લભ છે. ઘઉંની આ જાતોમાંથી બનેલા લોટ ખાવાથી હૃદયની બીમારીમાં રાહત મળશે. […]

હાઈ બીપી તરત જ કંટ્રોલ કરવા માંગો છો તો, કાળા મરી આરોગો…

ભારતમાં પ્રાચીન સમયથી મસાલોનો ઉપયોગ દવાઓની વૈકલ્પિક દવા તરીકે કરવામાં આવે છે. મસાલાનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. સંસોધનથી ખબર પડી છે કે, કાળા મરીમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. એટલે શરીરના કોષોનું રક્ષણ કરે છે. તેમ જ કાળા મરી લોહીને નસો ફેલાવવામાં મદદ કરે છે. […]

તમારૂ શરીર ઠંડીમાં ગરમ રહેશે, કાજુ-બદામ પણ ફીકા છે આના સામે

શિયાળમાં લોકો પોતાના શરીરને ઠંડીથી બચાવવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ખાય છે. મોટા ભાગના લોકો કાજૂ-બદામ કે ડ્રાયફ્રુટ્સથી શરીરને ગરમ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે મોંઘા હોવાના કારણે કાજુ-બદામ ખરીદવા બધાની પહોંચમાં નથી. આવામાં આયુર્વેદ ચિકિત્સકમાં સસ્તામાં ઉપલબ્ધ ગોળ અને તલના ફાયદા સમજાવ્યા છે. આ બંન્ને વસ્તુ શિયાળામાં ડ્રાયફ્રુટ્સની જેમ શરીરમાં ગરમી પેદા […]

બીમારીઓથી દૂર રહેવું હોય તો, ખાલી પેટ 2 અખરોટ ખાવાના શરૂ કરી દો

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. અખરોટમાં વિટામિન, મિનરલ, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જે મગજને તેજ બનાવી શકે છે. આ ઉપરાંત મેમરી પાવરને વધારે છે. તે થાઈરોડ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. સવારે […]

આ દાળ પ્રોટીનનો ભંડાર છે, તેને ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે

શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તે સ્નાયુઓનું નિર્માણ અને સમારકામ કરવામાં મદદ કરS છે અને શરીરની ઉર્જામાં વધારો કરે છે. તેના સેવનથી હાડકાઓ, સ્વચા, નખ અને વાળનું નિર્માણ થાય છે. જો શરીરમાં પ્રોટીનની કમી હોય તો શરીર નબળું પડી જાય છે. જેને કારણે વાળ ખરવા લાગે છે, નખમાં નબળાઈ […]

શિયાળમાં રોગપ્રતિકારક શક્તિને નબડી પાડે છે, આ 4 વસ્તુંઓ

શિયાળાની ઋતુનો સમય એ સમય હોય છે, જ્યારે મોટા ભાગના લોકો બીમાર પડે છે. આ સિઝનમાં લોકોને શરદી, મોસમી બીમારીઓ, ઉધરસ-તાવ થઈ શકે છે. જો કે, આ બીમારીઓ થોડા દિવસોમાં સારી થઈ જાય છે. પરંતુ તમને લાગતુ હોય કે તમે વારવાર બીમાર થાવ છો અથવા બીમારીઓ કે શરદીમાં સાજા થતા વાર લાગે તો તેનો અર્થ […]

અમરનાથ યાત્રા પહેલા શ્રદ્ધાળુઓ માટે હેલ્થ એડવાઈઝરી જારી કરવામાં આવી

શ્રીનગર:હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે જે કોઈ ભગવાન શિવને અહીં બરફના શિવલિંગના રૂપમાં બેઠેલા જુએ છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, અમરનાથ શ્રાઈન બોર્ડે સ્વાસ્થ્ય સલાહ જારી કરી છે જેથી શ્રદ્ધાળુઓ અગાઉથી તૈયાર રહે અને યાત્રા દરમિયાન […]

IPL ફેઝ-2: BCCIએ જારી કરી હેલ્થ એડવાઇઝરી, આવા હશે નિયમો

19 સપ્ટેમ્બરથી IPLનો બીજો તબક્કો શરૂ થશે આ પહેલા BCCIએ 46 પેજની હેલ્થ એડવાઇઝરી જારી કરી જો બોલ સ્ટેન્ડમાં આવશે તો તેને બદલવામાં આવશે નવી દિલ્હી: IPL 2021નો બીજો તબક્કો UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે ત્યારે BCCIએ ટૂર્નામેન્ટ માટે 46 પાનાની હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે. આ હેલ્થ એડવાઇઝરી અનુસાર, જો બોલ સ્ટેન્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code