ધૂમ્રપાન કરનારા સાવધાન, તેનાથી મોતનો ખતરો 50% વધુ: WHO
જો તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો ચેતજો ધૂમ્રપાન કરવાથી મોતનો ખતરો 50 ટકા વધુ રહે છે WHOએ તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ક્યાં સુધી રહેશે તે કહેવું તો અઘરુ છે પરંતુ કોરોના મહામારીને વ્યક્તિના શરીરમાં ફેફસાંનું કેટલું મહત્વ છે તે […]