હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે સરકારની કાઢી ઝાટકણી, અમને તંત્ર પર ભરોસો નથી
અમદાવાદઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજના સમયે આગ લાગતા 28ના મોત નિપજ્યા હતા. આ ગોઝારા બનાવમાં તંત્રની લાપરવાહીની ટીકા થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ રવિવારે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આજે સોમવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. અને તંત્રને વેધક સવાલ કરીને હિસાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, […]