મહારાષ્ટ્રમાં મેધતાંડવથી તબાહી સર્જાઈઃ 24 કલાકમાં ભૂસ્ખલન અને પુરથી 112 લોકોના મોત, અનેક લોકો લાપતા
મહારાષ્ટ્રમાં વરસાદ કહેર બનીને વરસ્યો અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુંમાવ્યા અનેક જીલ્લાઓમાં ભુસ્ખલન અને પુરની ઘટનાઓ લાખો લોકોનું સ્થળાંતર કરાયું મુંબઈઃ સમગ્ર દેશભરમાં ચોમાસું બેસી ગયું છે, કેટલાક રાજ્યોમાં વરસાદે તાંડવ મંચાવ્યો છે, ભારેથી અતિભારે વરસાદ મહારાષ્ટ્ર માટે મોટી આફત બનીને આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે […]