1. Home
  2. Tag "helicopter crash"

ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

નવી દિલ્હીઃ રિપબ્લિક ઓફ ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પિનેરા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે પિનેરાના મૃત્યુના ત્રણ દિવસના રાષ્ટ્રીય પાલનની જાહેરાત કરી છે. અમેરિકાના અગ્રણી અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, પિનેરા લશ્કરી સરમુખત્યારશાહીના અંત પછી ચિલીના પ્રથમ રૂઢિચુસ્ત નેતા બન્યા. તેમણે દેશના લોકતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી. અહેવાલો અનુસાર, ચાર લોકોને લઈ જતું […]

ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ ચાર ક્રૂ સભ્યો ગુમ બચાવ કામગીરી શરૂ  દિલ્હી: દેશ-વિદેશમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે હેમિલ્ટન ટાપુ નજીક ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે શુક્રવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર ગુમ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈન્ય હેલિકોપ્ટર […]

ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4ના મોત,પાંચને બચાવ્યા 

ONGC હેલિકોપ્ટર દુર્ઘટના દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવાયા મુંબઈ:ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા છે અને પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ONGC) હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં ઓઈલ રીગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.આ હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી તમામ 9 મુસાફરોને લઈ જવામાં […]

CDS રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયુ હતું ક્રેશ? તપાસ પંચે રિપોર્ટમાં દર્શાવ્યું આ કારણ

કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું CDS રાવતનું હેલિકોપ્ટર તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું તેમનું કારણ વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે હેલિકોપ્ટર થયું ક્રેશ નવી દિલ્હી: ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 13 લોકોનાં મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ દુર્ઘટના […]

CDS બિપિન રાવતના હેલિકોપ્ટરને કેમ નડ્યો હતો અકસ્માત? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપાયો, ટૂંકમાં જાણવા મળશે કારણ

જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું આ માટેનો તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે નવી દિલ્હી: ગત વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતની તપાસ હવે પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ વિસ્તૃત રિપોર્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. હેલિકોપ્ટર કેવા સંજોગોમાં […]

ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,બે પાયલોટના મોત

ઇઝરાયેલમાં બની મોટી દુર્ઘટના હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા દિલ્હી:ઇઝરાયેલમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યારે ઉત્તર ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. દુર્ઘટના અંગે સેનાએ કહ્યું છે કે,ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]

એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પ્રક્રિયા પૂર્ણ, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ હતું આ કારણ

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. જાન્યુઆરીના અંત સુધીમાં એરફોર્સ ચીફને તેનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. અત્યારસુધી  દુર્ઘટનાની તપાસને […]

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ ડીપી પાંડેએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ પાંડે અકળાયા કહ્યું આ પ્રકારના લોકો જ છે જે સફેદપોશ આતંકવાદીઓ છે આ લોકો એવા છે જે જવાનોની શહાદત પર ખુશ થાય છે નવી દિલ્હી: હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા દેશના CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત અને અસંવેદનશીલ ટિપ્પણીઓ અને […]

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની તબિયતને લઇને આવ્યા સમાચાર, એરફોર્સે આપી આ જાણકારી

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની તબિયતને લઇને આવ્યા સમાચાર તેઓની હાલત નાજુક પરંતુ તેમની હાલત સ્થિર છે અત્યારે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 લોકો શહીદ થયા હતા અને એક માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ બચ્યા હતા. હાલમાં તેમની […]

જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે થશે,આમ લોકો પણ દેશના પ્રથમ CDSને આપી શકશે અંતિમ શ્રદ્ધાંજલિ

CDS બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર આમ લોકો પણ આપી શકશે અંતિમ શ્રદ્ધાંજલિ 10 જવાનોના મૃતદેહનો કરાશે ડીએનએ ટેસ્ટ   દિલ્હી:તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા તેમને અને તેમની પત્નીને સામાન્ય લોકો દિલ્હીમાં શ્રદ્ધાંજલિ આપી શકશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code