1. Home
  2. Tag "Hindu temples"

માત્ર હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ કેમ? શંકરાચાર્ય સદાનંદજીએ ઉઠાવ્યા સવાલ

રાજકોટ, 6 જુલાઈ, 2026 : Why government interference in Hindu temples ? : Shankaracharya  શહેરના કુવાડવા ગામમાં ગુરુદત મઠના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ રામમંદિરમાં દાનની ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામમંદિરમાં દાનની ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. શ્રદ્ધાળુઓએ મંદિરને આપેલા […]

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર સતત હુમલા,જાણો દેશના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને શું કહ્યું

દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર સતત હુમલા થઈ રહ્યા છે. ભારત સરકારે પણ આ અંગે ઓસ્ટ્રેલિયા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે G20 સમિટ દરમિયાન ભારત આવેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સમક્ષ આ ચિંતા વ્યક્ત કરી હતી અને આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code