1. Home
  2. Tag "history"

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે. શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો […]

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ શા માટે ઉજવવામાં આવે છે,શું છે ઈતિહાસ ? જાણો અહીં

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સંગીતને પ્રોત્સાહન આપવાનો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ એ સરકારો અને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે,જેઓ સતત કામમાં વ્યસ્ત રહે છે.સંગીત કોઈ ધર્મ કે દેશ પૂરતું મર્યાદિત નથી.સંગીત લોકોના હૃદયને જોડે છે. આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ શું છે?  […]

જાણો રાજકોટના આજી-1 ડેમનો ઈતિહાસ

રાજકોટ:રાજકોટ શહેરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું.જેને પગલે શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે. શહેરના થોરાળામાં સન 1954 માં બનેલો આ આજી-1 ડેમ 18 મી વખત છલોછલ થયો છે. હાલ ડેમમાં 36 ક્યુસેકના પ્રવાહની આવક છે.જયારે 36 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જળાશયની ભરપૂર સપાટી 147.52 મીટર છે અને જળાશય […]

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ,ડાયમંડ લીગ ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

મુંબઈ:ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સતત સારું પ્રદર્શન કર્યું છે.નીરજ ચોપડાએ ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી હતી.નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે.નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો, જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો.પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ […]

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઈતિહાસ,જાણો તેના મહિમા વિશે

શિવજીનો મહિનો એટલે કે શ્વાવણ મહિનો કે જેમાં કરોડો ભક્ત ભગવાન ભોલેનાથના દર્શન માટે તેમના મંદિરમાં જાય છે અને પૂજા આરતી કરે છે. આવામાં જો વાત કરવામાં આવે ત્ર્યંબકેશ્વરની તો તે મંદિરમાં રહેલા જ્યોતિર્લિગનો ઈતિહાસ અલગ છે. ત્ર્યંબકેશ્વર વિશે દરેક શિવભક્તે જાણવા જેવું છે. શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 24 થી 26માં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું વર્ણન […]

ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન જહાજ સમારકામ માટે ભારત આવ્યું

બેંગ્લોરઃ ભારતનું દુનિયાના વિવિધ દેશોમાં મહત્વ વધી રહ્યું છે. તેમજ ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે મજબુત બન્યાં છે. ત્યારે ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન નૌકાદળનું જહાદ સમારકામ માટે ભારત આવ્યું છે. ભારત અને અમેરિકા વચ્‍ચે વ્‍યૂહાત્‍મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો […]

દેશના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ જ કેમ કહેવામાં આવે છે?જાણો તેનો ઇતિહાસ અને અર્થ

રાષ્ટ્રપતિને લઈને અધીર રંજન ચૌધરીની ટિપ્પણી પર વિવાદ શરૂ છે. આ ટિપ્પણી બાદ ભાજપના નેતાઓએ સંસદથી લઈને રસ્તા સુધી પ્રદર્શન કર્યું. અધીરે રાષ્ટ્રપતિને પત્ર લખીને લેખિતમાં માફી પણ માંગી હતી, પરંતુ આજ સુધી આ વિવાદ ઉકેલાયો નથી.ભાજપ સોનિયા ગાંધીની માફી માંગવાની પોતાની માંગ પર અડગ છે.સમગ્ર વિવાદ રાષ્ટ્રપતિ શબ્દને લઈને થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં […]

ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયો ઓલ ટાઇમ લો:80 ને પાર

દિલ્હી :ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ  માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે. ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે 79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે. ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code