1. Home
  2. Tag "history"

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ શા માટે ઉજવવામાં આવે છે જાણો તેનો ઈતિહાસ

છેલ્લા 2 વર્ષ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે.ઘણા લોકો કોવિડ મહામારીની  ઝપેટમાં આવી ગયા, જેના કારણે તેઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.તે જ સમયે, વધતા પ્રદૂષણ અને બદલાતા વાતાવરણને કારણે, વિવિધ પ્રકારની નવી બીમારીઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે, જેના કારણે વૈજ્ઞાનિકોમાં ભયનો માહોલ છે.આમાંની એક ખતરનાક બીમારી છે કેન્સર.વિશ્વ કેન્સર દિવસ […]

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શા માટે ઉજવવામાં આવે છે ‘ગુડ ગવર્નન્સ ડે’, જાણો તેનો ઈતિહાસ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કારકિર્દી ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે ઓળખાય છે.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર દર વર્ષે ભારતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સંપૂર્ણપણે અટલ બિહારી વાજપેયીને સમર્પિત છે. અટલ બિહારી વાજપેયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા.તેમણે અનેક ક્ષેત્રોમાં ભારતનું નામ […]

ઉર્જા સંરક્ષણ દિવસ 2022: જાણો આ ખાસ દિવસનો ઇતિહાસ,રાષ્ટ્રપતિ કોને આપશે એવોર્ડ

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે 14 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.ઊર્જા મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસનું આયોજન કરવામાં આવે છે.આ ખાસ દિવસની ઉજવણીનું કારણ ઉર્જા સંરક્ષણ અને કાર્યક્ષમતામાં દેશના યોગદાનને દર્શાવવાનું છે. આજે આ ખાસ દિવસની પણ ઉજવણી કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ […]

લચિત બરફૂકન જન્મજયંતિ : એ આસામી સેનાપતિ, જેના સૈનિકો મોગલો સામે રાક્ષસવેશે લડ્યા હતા.

દિલ્હી : આસામ  સરકાર દ્વારા  24 નવેમ્બર 2022 ના રોજ યોદ્ધા લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 થી 25 નવેમ્બર સુધી, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આસામ સરકાર દ્વારા બરફૂકનની જન્મજયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોળમી સદીમાં મુઘલ સામ્રાજ્યવાદને સફળતાપૂર્વક પડકારનાર લચિતને આસામી સમાજમાં નાયક તરીકે આદર આપવામાં આવે […]

વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીએ રચ્યો ઈતિહાસ

પ્રણય શર્માએ ગોલ્ડ મેડલ જીત્યો પ્રણય જકાર્તામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ઇંડિયન બન્યો યુક્રેનના ડેવિડ યાનોવસ્કીને હરાવ્યો નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ખેલાડીઓ માત્ર ક્રિકેટમાં જ નહીં અન્ય રમતોમાં પણ પોતાનું હુનર બતાવી રહ્યાં છે અને વિવિધ રમતમાં ભારતનું નામ રોશન કરી રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીવમાં ભારતીય ખેલાડી પ્રણય શર્માએ ઈતિહાસ રચ્યો […]

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે. શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો […]

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ શા માટે ઉજવવામાં આવે છે,શું છે ઈતિહાસ ? જાણો અહીં

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સંગીતને પ્રોત્સાહન આપવાનો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ એ સરકારો અને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે,જેઓ સતત કામમાં વ્યસ્ત રહે છે.સંગીત કોઈ ધર્મ કે દેશ પૂરતું મર્યાદિત નથી.સંગીત લોકોના હૃદયને જોડે છે. આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ શું છે?  […]

જાણો રાજકોટના આજી-1 ડેમનો ઈતિહાસ

રાજકોટ:રાજકોટ શહેરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું.જેને પગલે શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે. શહેરના થોરાળામાં સન 1954 માં બનેલો આ આજી-1 ડેમ 18 મી વખત છલોછલ થયો છે. હાલ ડેમમાં 36 ક્યુસેકના પ્રવાહની આવક છે.જયારે 36 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જળાશયની ભરપૂર સપાટી 147.52 મીટર છે અને જળાશય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code