1. Home
  2. Tag "hizbul mujahiddin"

જમ્મુ-કાશ્મીર : ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો ખુલાસો, 3 આતંકી એરેસ્ટ

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો મામલો કિશ્તવાડથી ત્રણ આતંકવાદીઓની કરાઈ ધરપકડ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ કરી હતી હત્યા જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ચંદ્રકાંત શર્માની હત્યાનો ખુલાસો થયો છે. જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહે સોમવારે કહ્યુ છે કે અનિલ પરિહારની હત્યાના ષડયંત્રની પાછળ ઓસામા અને નિસાર અહમદ શેખનો હાથ છે. પરિહારની […]

જમ્મુમાં બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ હુમલામાં હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ, હુમલાખોર યાસિર ભટ્ટ એરેસ્ટ

જમ્મુના બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ એટેકની પાછળ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આનો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે બસમાં ગ્રેનેડ એટેક કરનારો યાસિર ભટ્ટ ઝડપાઈ ગયો છે. યાસિર ભટ્ટે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે જણાવ્યું છેકે યાસિર ભટ્ટે હિઝબુલ કમાન્ડરના કહેવા પર જમ્મુ બસ સ્ટેશન પર […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટર, હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્માને લઈને સુરક્ષાદળો દ્વારા ચલાવાઈ રહેલું અભિયાન આગળ વધી રહ્યું છે. સોમવારે સાંજે ત્રાલમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે અને આતંકવાદીઓ આશ્રયસ્થાન બનેલા મકાનને ઉડાવી દીધું છે. બંને આતંકવાદોની લાશ મળી છે. આ બંને આતંકવાદીઓ આતંકી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનના હતા. સુરક્ષાદળોએ અહીંથી રાઈફલ સહીત ઘણો શસ્ત્રસરંજામ જપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code