1. Home
  2. Tag "Home Department"

ગુજરાતઃ જી. એસ. મલિક બન્યા નવા કાયમી DGP, ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ

અમદાવાદ, 6 જૂન 2026: ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા છે. શનિવારના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું […]

ગુજરાતઃ હેલ્મેટ વિના વાહન હંકારતા 19 લાખ ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ

અમદાવાદ, 21 માર્ચ 2026: ગુજરાતમાં માર્ગ સુરક્ષાને લઈને ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં લાખો વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સરકારી અહેવાલ મુજબ, હજુ પણ મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા પાયાના સુરક્ષા નિયમોને સદંતર અવગણી રહ્યા છે, […]

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં નોંધપાત્ર ઘટાડોઃ ગૃહ વિભાગ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંસદીય સમિતિને જણાવ્યું કે 2019થી મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીર માટે ખતરો છે. ગૃહ મંત્રાલયની ટીમે સમિતિને કહ્યું કે મોદી સરકાર […]

સાયબર-ક્રાઈમ અટકાવવા DoTએ 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસે સાયબર-ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે હાથ મિલાવ્યા છે. આ સહયોગાત્મક પ્રયાસનો હેતુ છેતરપિંડી  કરનારાઓના નેટવર્કને ખતમ કરવાનો અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 28,200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

નુહમાં ફરીથી ઇન્ટરનેટ સેવાઓ થઈ શકે છે બંધ,ડીસીએ ગૃહ વિભાગને લખ્યો પત્ર

હિન્દુ સંગઠનોએ ફરી વ્રજમંડલ યાત્રા કાઢવાની જાહેરાત કરી 29 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની માંગ કરી વ્રજમંડલ યાત્રા દરમિયાન જિલ્લામાં ફાટી નીકળી હતી હિંસા  નુહ: તાજેતરમાં વ્રજમંડલ યાત્રા દરમિયાન જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. જેના કારણે યાત્રા પૂર્ણ થઈ શકી ન હતી. આ પછી સર્વજ્ઞાતિના લોકો દ્વારા યોજાતી મહાપંચાયતમાં ફરી યાત્રા કાઢીને અધૂરી યાત્રા […]

CAPF અને NDRFના કર્મચારીઓના ભોજનમાં મિલેટનો સમાવેશ કરાયો, ગૃહ વિભાગનો નિર્ણય

નવી દિલ્હીઃ પી.એમ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મિલેટ વર્ષ -2023ને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો (CAPFs) અને રાષ્ટ્રીય આપદા મોચન બળ (NDRF) કર્મચારીઓના ભોજનમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ભોજનમાં 30 ટકા શ્રી અન્નનો સમાવેશ કરાયો છે. મિલેટના મહત્વને સ્વીકારવાની સાથે સ્થાનિક અને વૈશ્વિક માંગ ઉત્પન્ન […]

ગુજરાતમાં 12 સનદી અધિકારીઓની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના પડઘમ વચ્ચે સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. દરમિયાન 12 આઈપીએસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ઝોન 4 ના મુકેશ પટેલ, ઉષા રાડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.I “સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના ટ્રાફિકના પોલીસ કમિશનર અશ્વિન ચૌહાણની બદલી કરી કરાઇ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના […]

પોલીસ કર્મચારીઓને પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ આપવાનું જાહેર કરવામાં આવ્યું

અમદાવાદઃ પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઇને અનેક આંદોલન કરવામાં આવ્યા હતા. જેના પગલે બનાવવામાં આવેલી ખાસ સમિતિએ કરેલી ભલામણ મુજબ ગ્રેડ પેના બદલે પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ એટલે જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે એલઆરડીથી માંડીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પોલીસ કર્મચારીને રૂપિયા 3,500થી લઇ 5,000 રૂપિયાનો માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો છે.  જે અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code