1. Home
  2. Tag "Home Minister Amit Shah"

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ લેશે જમ્મુની મુલાકાત 23 જૂને જમ્મુની લેશે મુલાકાત જનસભાને કરશે સંબોધિત દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને […]

અમરનાથ યાત્રા પહેલા ગૃહમંત્રી અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા,આપ્યા આ નિર્દેશ

શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમરનાથ યાત્રિકોની યાત્રા સરળ રહે અને અધિકારીઓને જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર તીર્થયાત્રાના માર્ગ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ આ વાત ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં કરી હતી જ્યાં તેમણે કેન્દ્ર સરકાર, સેના અને જમ્મુ અને […]

ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફાની 62 દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ બેઠકમાં યાત્રાધામના તમામ હિતધારકો ભાગ લે […]

ગૃહમંત્રી અમિત શાહ 18 જૂને પંજાબના પ્રવાસે,ગુરદાસપુરમાં કરશે મોટી રેલી

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 18 જૂને ગુરદાસપુરમાં અને 14 જૂને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા હોશિયારપુરમાં મોટી રેલીઓ કરશે. એનડીએ સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ રેલીઓ કરવામાં આવી રહી છે. અન્ય કેન્દ્રીય મંત્રીઓ રાજ્યના વિવિધ સંસદીય ક્ષેત્રોમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે જણાવશે. પરંતુ આ દરમિયાન […]

કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,બ્રિજભૂષણની ધરપકડની કરી માંગ

દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બંને પક્ષો મળ્યા હતા. ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન […]

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ,જાણો શું કરી અપીલ

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ જાણો શું કરી અપીલ  વાંચો વિગતવાર  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરના લોકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર નાકાબંધી હટાવવાની અપીલ કરી હતી જેથી કરીને ખોરાક, દવા અને બળતણ જેવી મૂળભૂત અને આવશ્યક વસ્તુઓ રાજ્ય સુધી પહોંચી શકે. શાહે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સિવિલ સોસાયટીના સભ્યોને […]

ગૃહમંત્રી અમિત શાહે મોડી રાત્રે ઈમ્ફાલમાં યોજી સમીક્ષા બેઠક,આજે ચુરાચાંદપુરની સ્થિતિની સમીક્ષા કરશે

ઈમ્ફાલ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે મોડી રાત્રે હિંસાગ્રસ્ત મણિપુરની ચાર દિવસીય મુલાકાતે ઇમ્ફાલ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર ગૃહમંત્રીનું મુખ્યમંત્રી એન.બીરેન સિંહ,તેમના મંત્રીમંડળના સભ્યો અને બીજેપી અધ્યક્ષએ તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ શાહે ઈમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. […]

ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા,રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા

અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત કર્યો મુંબઈ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યા હતા. મહાનગર પહોંચ્યા પછી તરત જ શાહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા અને તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત […]

ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલે બંગાળના બે દિવસીય પ્રવાસે જશે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બીરભૂમ જિલ્લામાં જનસભાને પણ સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના એક નેતાએ કહ્યું કે તેઓ રાજ્યના ટોચના નેતાઓ સાથે બંધ બારણે સંગઠનાત્મક બેઠકો પણ કરશે. તેમણે કહ્યું, “અમિત શાહ જી 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળના બે […]

ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે,ચૂંટણી રેલીને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે ચૂંટણી રેલીને સંબોધશે બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષએ આપી માહિતી  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે 16 એપ્રિલે દક્ષિણ ગોવાના પોંડા શહેરમાં એક જાહેર સભાને સંબોધશે. બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ સોમવારે આ માહિતી આપી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code