1. Home
  2. Tag "home ministry"

ઑક્સિજનની અછત વચ્ચે હવે વિશેષ શ્રેણીઓને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત બાદ ગૃહ મંત્રાલયનો આદેશ આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે નવી દિલ્હી: કોરોનોની બીજી લહેરમાં દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં […]

ગૃહમંત્રાલયનો આદેશ – 31 જાન્યુઆરી સુધી દિલ્હીની સીમાઓ પર ઈન્ટરનેટ સુવિધા રહેશે બંધ

દિલ્હીમાં આવતી કાલ સુધી ઈન્ટરનેટ સેવાઓ સીમા પર રહેશે બંઘ વધતી ભીડને લઈને લેવાયો નિર્ણય કોઈ ઘટના ન ઘટે તે માટે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરાઈ દિલ્હીઃ- દિલ્હી પોલીસે 6 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની પુનરાવૃત્તિ અટકાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ -1 પર ખોદકામ શરૂ કર્યું છે. આ ખાઈ સિંઘુ બોર્ડર પર કરવામાં આવી રહી છે […]

ગણતંત્ર દિવસને લઈને ગૃહમંત્રાલયની સૂચના- દરેક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતો ધ્વજ પ્લાસ્ટિકનો ન હોવા જોઈએ

ગૃહમંત્રાલયે એડવાઈઝરી રજુ કરી કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા તિરંગા કાગળના હોવા જોઈએ રાજ્યોને આ બાબતે ધ્યાન રાખવાના આદેશ આપ્યા દિલ્હીઃ- કેન્દ્રીય મંત્રાલયએ ગણતંત્ર દિવસ સમારોહને જોતા એક એડવાઈઝરી રજુ કરી છે,જેમાં દરેક લોકોને અપીલ કરવામાં આવી છે કે, પ્લાસ્ટિકથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્લેગ કોડને […]

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019ની તુલનામાં વિતેલા વર્ષે આતંકવાદીઓની ઘટનામાં 63.93 ટકાનો ઘટાડો થયો – ગૃહમંત્રાલય

વર્ષ 2019થી તૂલનામાં છેલ્લા વર્ષે આતંકીઓની ઘટના ઘટી 63.93 ટકા આતંકીઓની ઘટનામાં ઘટાડો નોંધાયો દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ નાબૂદ થતા અને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ આ રાજ્ય વિકાસના માર્ગ પર રહ્યું છે.ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે એટલે કે વર્ષે 2020 દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 63.93 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, 15 […]

બજેટ 2019: સરકારે ઘટાડયું સીબીઆઈનું બજેટ, ગૃહ મંત્રાલયને પહેલાથી વધારે ફંડ

સીબીઆઈમાં મચેલા ધમાસાણ વચ્ચે વચગાળાના બજેટમાં કેન્દ્રીય એજન્સીના ફંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાંપ્રધાન પિયૂષ ગોયેલે પોતાના બજેટીય ભાષણમાં દેશની મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈ માટે 777.27 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગત વર્ષની સરખામણીમાં આ રકમમાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટીય દસ્તાવેજ મુજબ, સીબીઆઈના ફંડમાં 1.66 કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો છે. ગત વર્ષ સીબીઆઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code