1. Home
  2. Tag "home ministry"

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

દિલ્હી: ભારત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K ને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. […]

અમિત શાહ આજે ચિંતન શિબિરમાં ગૃહ મંત્રાલયના કામોની સમીક્ષા કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બીજા ‘ચિંતન શિવિર’ની અધ્યક્ષતા કરશે. નવી દિલ્હીમાં આયોજિત આ ચિંતન શિબિરમાં પીએમ મોદીના ‘વિઝન 2047’ને લાગુ કરવા માટેના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવાનો અને વડાપ્રધાનના ‘વિઝન 2047’ના લક્ષ્યને હાંસલ […]

અગ્નિવીરોને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય,BSF બાદ હવે CISFની ભરતીમાં 10% અનામત મળશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક સપ્તાહ પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું. મંત્રાલયે અગ્નિવીરની પ્રથમ બેચ કે પછીની બેચના છે તેના આધારે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપતી સૂચના પણ બહાર પાડી છે.નોટિફિકેશનમાં જણાવાયું […]

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી,ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ ડલ્લાને આતંકી જાહેર કરાયો

દિલ્હી:ગૃહ મંત્રાલય (MHA) એ હવે અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડાલાને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.તે મૂળ પંજાબના મોગાનો છે. હાલમાં તે કેનેડામાં રહે છે.તે ‘ખાલિસ્તાન ટાઈગર ફોર્સ’ (KTF) સાથે સંબંધિત છે. અર્શદીપ સિંહ વિરુદ્ધ પંજાબમાં ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે.પોલીસે અર્શ ડાલાને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો છે.તેની સામે […]

બંગાળના રાજ્યપાલ સીવી આનંદની સુરક્ષા વધી,ગૃહ મંત્રાલયે Z+ સુરક્ષા આપી

બંગાળના રાજ્યપાલ સીવી આનંદની સુરક્ષા વધી ગૃહ મંત્રાલયે Z+ સુરક્ષા આપી નવેમ્બરમાં લીધા હતા રાજ્યપાલ તરીકે શપથ  કોલકાતા:પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગૃહ મંત્રાલયે તેમને Z+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુપ્તચર વિભાગના થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ બાદ સુરક્ષા આપી છે.હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડો રાજ્યપાલ સીવી આનંદ […]

પંજાબ: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 4 નેતાઓ પર હુમલાની ધમકી,ગૃહ મંત્રાલયે X કેટેગરીની સુરક્ષા આપી

ચંડીગઢ:પંજાબમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચાર નેતાઓ પર હુમલાનું જોખમ છે.IBના ધમકીના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે ચાર નેતાઓની સુરક્ષા વધારી દીધી છે.મંત્રાલયે તેમને X  કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. મળતી માહિતી મુજબ પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી બલબીર સિંહ સિદ્ધુ, ગુરપ્રીત સિંહ કાંગડ, પૂર્વ ધારાસભ્ય જગદીપ સિંહ નકઈ અને અમરજીત સિંહ ટિક્કાને આ સુરક્ષા મળી છે.હવે પેરામિલિટરી […]

સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સોલાર પાવર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે ગૃહ મંત્રાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સોલાર પાવર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે ગૃહ મંત્રાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કેમ્પસમાં રૂફટોપ પેનલ લગાવવામાં આવશે ટકાઉ ભવિષ્ય માટે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દિશામાં આ એક પગલું ગાંધીનગર:સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને […]

હવે BSFનો અધિકારક્ષેત્ર વધ્યો, આ રાજ્યોમાં 50 કિમી અંદર સુધી કાર્યવાહી કરી શકાશે

ગૃહ મંત્રાલયે BSFને આપ્યો આ મોટો અધિકાર આ રાજ્યોમાં સરહદથી 50 કિમી અંદર સુધી હવે કાર્યવાહી કરી શકાશે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. હવે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે. […]

જ્યાં પણ કોરોનાના નિયમોનું પાલન નથી થતું તેવા રાજ્યો-કેન્દ્ર સાશિત પ્રદેશોને લોકડાઉન લાગુ કરવાનો ગૃહમંત્રાલયનો આદેશ

ગૃહમંત્રાલયનો દરેક રાજ્યોને આદેશ જ્યા કોરોનાનો નિયમો ભંગ થાય ત્યા પ્રતિબંઘ લગાવો કોરોનાને લઈને ગૃહમંત્રાલયનું સખ્ત વલણ ગૃહમંત્રાલયે નિયમોના ભઁગ કરતા વિસ્તાર સામે લાલ આંખ કરી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થી રહી છે, જો કે લોકો હજી પણ કોરોનાના નિયમોનો ભંગ કરી રહ્યા છએ જેને લઈને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code