તેલંગાણા: લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ
કોરોનાના વધ્યા કેસ લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરનો સ્ટાફ કોરોના પોઝિટિવ 68 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા મચ્યો હડકંપ મેગા કોરોના ટેસ્ટ કેમ્પ શરૂ હૈદ્રાબાદ: દેશમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે.ત્યાં હવે તેલંગાણામાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઘણા કેસો સામે […]


