નરેન્દ્ર મોદી 29મી ઓક્ટોબરે નવી દિલ્હીના એઇમ્સમાં જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નવા જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા પણ હાજર રહેશે. નવું કેન્દ્ર 1,724 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને ખૂબ જ પોસાય તેવા ભાવે 2,047 થી વધુ ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ અને 300 થી […]


