જાણીતા સિરામીક જૂથ ઉપર આવકવેરાના દરોડા, 25 સ્થળો ઉપર તપાસ
અમદાવાદઃ આવકવેરા વિભાગે સીરામિકના વ્યવસાય સાથે સંકળાયેલી જાણી કંપની ઉપર દરોડા પાડ્યાં હતા. મોરબી, અમદાવાદ અને રાજકોટમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના દરોડાના પગલે સિરામીકના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય જૂથના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં સીરામિક કંપનીની ઓફિસમાં તપાસ શરૂ કરાઈ હતી. ઓફિસના […]


