1. Home
  2. Tag "increase"

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ અને ભેજવાળા હવામાનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 16 દિવસમાં ઝાડા-ઊલટીના 508 અને ટાઇફોઇડના 219 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 93 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો […]

સ્નાન કર્યા પછી બ્રશ કરશો તો ત્વચાની આ સમસ્યાનું જોખમ વધી જશે

બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે આજકાલ અનેક પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. તેમાંથી એક સમસ્યા ખીલ છે. ત્વચામાં એક્સ્ટ્રા ઓયલ, ડેડ સ્કિન સેલ્સ અને બેક્ટેરિયાના કારણે ચહેરા પર ખીલ આવવા લાગે છે. પરંતુ માત્ર આ જ કારણથી નહીં પરંતુ અન્ય કેટલાક કારણોસર પણ ચહેરા પર ખીલની સમસ્યા થઈ શકે છે. તાજેતરમાં જ નિષ્ણાતોએ ખીલ […]

દેશમાં સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, 16 હજાર કરોડથી વધારેની નિકાસ

નવી દિલ્હીઃ દેશની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. વર્ષ 2013-14માં તે 686 કરોડ રૂપિયા હતી, જે વધીને 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. વૃદ્ધિનો આ આંકડો સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ સુચવે છે. ભારતમાંથી 85 થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવે […]

કેવી રીતે ભણશે ગુજરાત, ધો-10માં અમદાવાદ સહિત શહેરોમાં શુન્ય ટકા પરિણામવાળી શાળાઓમાં વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 64.22 ટકા જાહેર થયુ છે. આજે જોહેર થયેલા પરિણામના આંકડા પણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં અમદાવાદ સહિત મોટા શહેરોમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું હોય તેવું સામે આવે છે. જ્યારે ગામડાઓમાં વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે, એમાં પણ […]

ઈ-વાહનોની કિંમતમાં વધારો થશે, 1 જૂનથી સબસિડીમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-વાહનનું ચલણ વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની કિંમતો પર જોવા મળશે. એટલે કે હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થશે. સબસીડી ઘટાડાનો અમલ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક […]

અમદાવાદમાં અસહ્ય તાપમાનને લીધે પાણીના વપરાશમાં 25 મિલિયન લિટરનો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શનિવારે તો શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતુ. ગરમી વધવાને લીધે શહેરમાં પાણીના વપરાશમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવતાં રોજિંદા પૂરવઠામાં 25 મિલિયન લિટર (એમએલડી)નો વધારો થવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજી પણ પાણીની સમસ્યા […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા […]

ભારતઃ એક મહિનામાં ખનિજ ઉત્પાદનમાં એકંદરે 4.6 ટકાનો વધારો થશે

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ખાણ અને ઉત્ખનન ક્ષેત્રના ખનિજ ઉત્પાદનનો સૂચકાંક 129.0 છે જે ફેબ્રુઆરી, 2022ના સ્તર કરતાં 4.6 ટકા વધારે છે. ભારતીય ખાણ બ્યુરો (IBM) ના કામચલાઉ ડેટા મુજબ, એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા માટે સંચિત વૃદ્ધિ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઘટીને 5.7 ટકા થઈ ગઈ છે. ફેબ્રુઆરી, 2023માં મહત્વના ખનિજોના ઉત્પાદનના સ્તર […]

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઃ આધાર ઓપરેટર્સની ક્ષમતા નિર્માણમાં વધારો

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશભરના હજારો આધાર ઓપરેટરોની કાર્યક્ષમતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી ક્ષમતા નિર્માણ અભિયાનની શરૂઆત કરી છે. આ કવાયત ઓપરેટરોને આધાર ઇકોસિસ્ટમમાં નીતિઓ/પ્રક્રિયાઓમાં તાજેતરના ફેરફારોથી વાકેફ કરીને ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ દરમિયાન ઓપરેટર સ્તરે ભૂલોને ઓછી કરશે. સૌથી અગત્યનું, તે રહેવાસીઓના અનુભવને વધુ […]

શહેરોના સુંદરીકરણમાં સતત વધારો, ડમ્પીંગ સાઈટો દૂર અનેક સુવિધાઓ ઉભી કરાઈ

શહેરી લેન્ડસ્કેપને બદલવા અને સુંદર બનાવવાના કામને વેગ આપવા માટે, કચરાના ઢગલા અને ખુલ્લી ડમ્પીંગ સાઈટને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ, એ વાતનો અહેસાસ થયો કે શહેરી વિસ્તારોમાં કચરાના ઢગલા દૂર કરવા એ સમયની જરૂરિયાત છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને આરોગ્યના જોખમોને પણ ઘટાડી શકાય. ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code