1. Home
  2. Tag "independence day"

ગુજરાતઃ નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

નડિયાદના પરેડ ગ્રાઉન્ડ હજારોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા તિરંગો લહેરાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યાં હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ અમદાવાદઃ આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ […]

400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]

એક પેડ માં કે નામઃ સ્વતંત્રતા દિવસના પાવન પર્વે સંરક્ષણ મંત્રાલય 15 લાખ વૃક્ષો વાવશે

નવી દિલ્હીઃ 5મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભરમાં મોટાપાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ વૃક્ષારોપણ અભિયાન ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો એક ભાગ […]

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરેલી ઘોષણાઓના આધારે યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક […]

તમારા નખને સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાવો,ટ્રાય કરો આ લેટેસ્ટ નેઇલ આર્ટ  

સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 76મો સ્વતંત્રતા દિવસ છે. આ વિશેષ અવસર પર વિવિધ સ્થળોએ ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તમારા આઉટફિટને પસંદ કરવામાં ઘણો સમય પસાર કર્યો હશે, તો પછી નખને પાછળ કેમ છોડો. સ્વતંત્રતા દિવસ પર […]

Independence Day ના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે બાળકો,તો માતા-પિતા આ રીતે વધારો તેમનો આત્મવિશ્વાસ

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, તેથી આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને નમન કરવામાં આવે છે. દેશને આઝાદ થયાને 76 વર્ષ થઈ ગયા છે, આવી સ્થિતિમાં બાળકો અને યુવાનોને તે […]

Independence Day ના રંગોમાં રંગાઈ જાઓ,આવી રીતે ટ્રાઈ કલર મેકઅપ કરીને દેખાશો આકર્ષક

આજે આઝાદીનો મહાપર્વ છે. આ પર્વ પર કેટલાક ખાસ ભોજન રાંધે છે તો કેટલાક પરંપરાગત વસ્ત્રો પહેરીને દેશભક્તિ દર્શાવે છે. જો તમે મેકઅપના શોખીન છો, તો સ્વતંત્રતા દિવસના અવસર પર તમે તમારા લુકમાં ત્રિરંગાનો સમાવેશ કરી શકો છો. અહીં અમે તમને સ્વતંત્રતા દિવસના અવસર પર જણાવી રહ્યા છીએ, તમે કેવી રીતે તમારા લુકને 3 રંગોમાં […]

15 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ,જાણો તેની પાછળનું ખાસ કારણ

બ્રિટિશ સંસદ દ્વારા 30 જૂન 1948 સુધીમાં સત્તા સ્થાનાંતરિત કરવાની હતી સૂચના લોર્ડ માઉન્ટબેટને આ તારીખ અગાઉ ખસેડી હતી વર્ષ 1948માં પાકિસ્તાને સ્વતંત્રતા દિવસની કરી હતી ઘોષણા  દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક દેશવાસીઓ આઝાદીના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ […]

સ્વતંત્રતા પર્વ પર 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાશે

દિલ્હીઃ- કેન્દ્રની સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓને સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે 230 જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. તેમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG)નો પણ સમાવેશ થાય છે. સ્વતંત્રા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા […]

સ્વતંત્રતા પર્વઃ ગુજરાત તિરંગાના રંગમાં રંગાયું, CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code