1. Home
  2. Tag "independence day"

15 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ,જાણો તેની પાછળનું ખાસ કારણ

બ્રિટિશ સંસદ દ્વારા 30 જૂન 1948 સુધીમાં સત્તા સ્થાનાંતરિત કરવાની હતી સૂચના લોર્ડ માઉન્ટબેટને આ તારીખ અગાઉ ખસેડી હતી વર્ષ 1948માં પાકિસ્તાને સ્વતંત્રતા દિવસની કરી હતી ઘોષણા  દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક દેશવાસીઓ આઝાદીના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ […]

સ્વતંત્રતા પર્વ પર 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાશે

દિલ્હીઃ- કેન્દ્રની સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓને સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે 230 જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. તેમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG)નો પણ સમાવેશ થાય છે. સ્વતંત્રા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા […]

સ્વતંત્રતા પર્વઃ ગુજરાત તિરંગાના રંગમાં રંગાયું, CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને […]

Independence Day ને બનાવો વધુ ખાસ,આઝાદીના પર્વ પર ઘરને આપો Tricolor Vibes

સમગ્ર ભારત માટે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ છે. દરેક વ્યક્તિ આ દિવસને અલગ અલગ રીતે ઉજવવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર નેલ આર્ટ, ત્રિરંગાના કપડાં અને ખાસ વાનગીઓ બનાવીને દેશભક્તિ વ્યક્ત કરે છે. આ સિવાય કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર પોતાના ઘરને સજાવીને આઝાદીના તહેવારને વધુ સારી રીતે ઉજવે છે. તો […]

રાજઘાનીમાં15 મી ઓગસ્ટને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – લાલ કિલ્લાથી લઈને રાજઘાટ સુધી કલમ 144 લાગુ

દિલ્હીઃ- 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ એલ ર્ટ મોડમાં આવી છે,રાજઘાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને અત્યારથી જ સુપક્ષા બંદોબસ્ત કડક રીતે ગોઠવાી ચૂક્યો છએ,દરેક એવી સંવેદનશીલ જગ્યોઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી […]

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર PM મોદીની ગર્જના સાંભળશે અમેરિકન સાંસદ,આ લોકો સાથે કરશે મુલાકાત

દિલ્હી:15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવા માટે યુએસ સાંસદોનું એક દ્વિપક્ષીય જૂથ ભારતની મુલાકાતે આવનાર છે. દ્વિપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ કરી રહ્યા છે. બંને યુએસ હાઉસમાં દેશ-વિશિષ્ટ સૌથી મોટા દ્વિપક્ષીય ગઠબંધન ‘કોંગ્રેસનલ કોકસ ઓન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન અમેરિકન્સ’ના સહ-અધ્યક્ષ છે. યુએસ સાંસદો […]

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસને પણ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવ વામાં આવે તે માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો

દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા ભારતનો ખૂબ જ નજીકી મિત્ર છે, આ સંદર્ભે પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ભારતના લોકો માટે ફળદાયી નિવડી રહી છે ત્યારે હવે ભારતના ફેસ્ટિવલ દિવાળીની વાત કરીએ તો અમેરિકામાં અહી  આ તહેવારની સત્તાવાર જાહેર રજાઓની અગાઉ જાહેરાત કરવામાં આવી ચૂકી છે ત્યારે હવે  ભારતનો સ્વતંત્રતા દિવસ અમેરિકામાંપણ રાષ્ટ્રીય તહેવારની જેમ […]

ગુજરાતઃ રાજ્યકક્ષાનો સ્વતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લીમાં કરાઈ, સીએમએ તિરંગાને આપી સલામી

અમદાવાદઃ રાજ્યભરમાં પણ દેશભક્તિના માહોતમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગ્રે તેમણે આઝાદીના લડવૈયાઓને યાદ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવનારા વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ […]

આગળના 25 વર્ષમાં ભારતને વિકસિત કેવી રીતે બનાવી શકાય, તે માટે પીએમ મોદીનો વિચાર

નવી દિલ્હીઃ આજે તા. 15મી ઓગસ્ટ 2022ના પાવન પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લાલકિલ્લા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સલામી આપી હતી. તેમજ દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે, આઝાદીના આટલા દશકો બાદ સમગ્ર વિશ્વની ભારતની તરફની જનર બદલાઈ છે. સમસ્યાનું સમાધાન ભારતની ધરતી ઉપર દુનિયા શોધી રહી છે, વિશ્વનો આ […]

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે.રાષ્ટ્રપતિ ભવને શનિવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.આ સિવાય દેશના લોકો દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code