ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી: રાજનાથસિંહ
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી. આજે નવી દિલ્હીમાં DefConnect 2024 નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતે વિકસિત રાષ્ટ્ર બનવા માટે તકનીકી ટોચે પહોંચવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભર […]