1. Home
  2. Tag "India news"

વિદેશ મંત્રી એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન અને આર્મેનિયાની લેશે મુલાકાત,આજથી 4 દિવસનો પ્રવાસ શરૂ

એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન,આર્મેનિયાની મુલાકાતે આજથી 4 દિવસનો પ્રવાસ થશે શરૂ વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં આપી માહિતી દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકર 10 થી 13 ઓક્ટોબર દરમિયાન કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને આર્મેનિયાની સત્તાવાર મુલાકાત કરશે.આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી દ્વિપક્ષીય સંબંધો અંગેના વિચારો શેર કરશે.એસ જયશંકર 10-11 ઓક્ટોબરે કિર્ગિઝ ગણરાજ્યમાં હશે.વિદેશ મંત્રી તરીકે કિર્ગિસ્તાનની આ તેમની પ્રથમ મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code