1. Home
  2. Tag "India Pakistan Relations"

હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતા તેમ પાકિસ્તાનમાં સૌથી સન્માનનીય વ્યક્તિઓ પૈકી એક સૈયદ બાબર અલીનું કહેવું છે. આગામી 30 જૂને તેમનો 100મો જન્મદિવસ ઉજવનાર સૈયદ બાબર અલી પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી, ઉદ્યોગપતિ અને લાહોરની પ્રતિષ્ઠિત લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્થાપક છે. પાકિસ્તાનના શૈક્ષણિક અને ઉદ્યોગ જગતમાં ખૂબ માન ધરાવનાર […]

પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ ગણાતું પાકિસ્તાન પોતાની હરકતો અને નીતિઓમાં સુધારો નહીં લાવે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code