1. Home
  2. Tag "india"

ભારતે ઉઠાવી સંદીપ સિંહ સિદ્ધુના પ્રત્યાર્પણની માંગ, જાણો તેનું પાકિસ્તાની કનેક્શન

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા છે. ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીને પાછા ખેંચી લીધા છે. દરમિયાન, ભારતે હવે કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) અધિકારી સંદીપ સિંહ સિદ્ધુને પ્રત્યાર્પણ માટે માગવામાં આવેલા ભાગેડુ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યા છે. તાજેતરમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપ લગાવ્યો હતો […]

ભારત પ્રથમ વખત 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું આયોજન થશે

નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપની ઐતિહાસિક 20મી આવૃત્તિ નવી દિલ્હીમાં 1 થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાશે. એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતની સાથે સાથે ઈરાન, દક્ષિણ કોરિયા, ચીન, જાપાન, કઝાકિસ્તાન, હોંગકોંગ અને સિંગાપોર જેવા મહાદ્વીપીય દેશો પણ ભાગ લેશે.  આ ચેમ્પિયનશિપ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ ટુર્નામેન્ટ દ્વારા, ઉપરોક્ત દેશોના લગભગ 200 ખેલાડીઓ જર્મની […]

ભારતની સુરક્ષા માટે સાયબર સ્પેસમાં આત્મનિર્ભરતા જરૂરી: એસ. સુંદરી નંદા

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું તા.18મી ઑક્ટોબર, 2024ના રોજ સમાપન થયું હતું. ઉદ્ઘાટન સત્રમાં સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર, રાજીવ કુમાર શર્મા, DG-BPR&D,અભિષેક સિંઘ, અધિક સચિવ-MeitY અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ કાયદાના અમલીકરણ અને તપાસ […]

ભારત સામગ્રી હબ તરીકે ઉભરી રહ્યું છેઃ ડૉ. એલ. મુરુગન

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ટ્રાઇનાં ચેરમેન અનિલ કુમાર લાહોટીની ઉપસ્થિતિમાં ટ્રાઇ દ્વારા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી-2024)ની સમાંતરે આયોજિત ‘ઇમર્જિંગ ટ્રેન્ડ્સ એન્ડ ટેકનોલોજીસ ઇન બ્રોડકાસ્ટિંગ સેક્ટર’ પરનાં અડધા દિવસના પરિસંવાદનું ઉદઘાટન કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ શ્રી સંજય જાજુ; અને ટ્રાઈના સચિવ શ્રી અતુલકુમાર ચૌધરીનો […]

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, […]

ભારતના ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં 5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ 2024ના પ્રથમ નવ મહિનામાં ભારતમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક વધીને 11.84 કરોડ થવાની તૈયારીમાં છે.ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 4.99 ટકાનો વધારો થયો છે.મંગળવારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. માસિક ધોરણે, સપ્ટેમ્બરમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિક 6.38 ટકા વધીને 1.3 કરોડ થયો છે, જે […]

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે

નવી દિલ્હીઃ SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ નેપાળના કાઠમંડુમાં ભારતીય સમય મુજબ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. ભારત વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં છે જ્યારે ગ્રુપ Bમાં યજમાન નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. તમામ મેચ કાઠમંડુના દશરથ રંગશાલા સ્ટેડિયમમાં […]

કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર લગાવેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથીઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ આપેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીનું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત હંમેશા […]

નિજ્જર કેસમાં કેનેડાની પીછેહઠ, ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહીં હોવાની કબુલાત

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વચ્ચે જસ્ટિન ટ્રુડો ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને […]

ભારતના ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

નવી દિલ્હીઃ ભારતના ચાર વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટ પણ સામેલ છે. ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી અને વિમાનનું કેનેડામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચાર વિમાનોને ધમકી આપવામાં આવી હતી જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના જયપુરથી અયોધ્યા થઇને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code