1. Home
  2. Tag "india"

આ છે ભારતની સૌથી ગંદી ટ્રેન,ભૂલથી પણ ન કરો ટિકિટ બુક

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેની સુવિધાઓમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે છે ગંદકી.રાજધાની એક્સપ્રેસથી ગરીબ રથ સુધીની ટ્રેનોમાં ફેલાયેલી ગંદકીએ મુસાફરોને ચિંતામાં મૂકી દીધા છે.મુસાફરો એપથી ભારતીય રેલવેના ટ્વિટર પેજ પર ફરિયાદ કરતા રહે છે.આજે અમે તમને ભારતની કેટલીક એવી ટ્રેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રેલવેની ગંદકી […]

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાને આ સંમેલન માટે પસંદ કરવામાં આવેલી થીમ ‘ધ ઇન્ડિયા મૉમન્ટ’ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને ચિંતકો એ અવાજનો પડઘો પાડે છે કે, આ ખરેખર ભારતની ક્ષણ […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં બીજી વનડે રમાશે

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 માર્ચ એટલે કે આજે ફરી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટકરાશે. આ પહેલા 17 માર્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો કાંગારૂ ટીમ આ મેચ પણ હારી જશે તો વનડે ટ્રોફી પણ તેમના હાથમાંથી જતી રહેશે. […]

ભારતમાં 126 દિવસ બાદ કોરોના બોમ્બ ફાટ્યો,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ વધી

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન ફરી એકવાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ભારતમાં 126 દિવસ પછી કોરોના બોમ્બ ફાટ્યો છે.18 માર્ચ 2023 શનિવારે એટલે કે આજે કોરોના વાયરસના ચેપના 800 થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં […]

દુનિયામાં 200 મિલિયન સ્ટ્રીટ ડોગ, ચીન બાદ ભારતમાં સૌથી વધારે સ્ટ્રીટ ડોગની સંખ્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શ્વાનના હુમલાની ઘટનાઓ વધી છે, તાજેતરમાં જ દિલ્હીમાં શેરી કુતરાઓના હુમલાથી બે ભાઈઓના મોત થયાં છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં શ્વાનની સમસ્યાના બનાવો સામે આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ 6.2 કરોડ જેટલા સ્ટ્રીટ ડોગના કારણે મુશ્કેલીઓ વધી છે. સ્ટ્રેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સએ છેલ્લા એક વર્ષનો ડેટા જાહેર […]

ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ- પરશોત્તમ રૂપાલા

અમદાવાદ: ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ એમ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું.તે ગાંધીનગરમાં ઈન્ડીયન ડેરી એસોસિએશનની 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકને સંબોધન કરી રહયા હતા. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી […]

દેશમાં 9000થી પણ વધારે PMBJP કેન્દ્રો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે બન્યાં આશીર્વાદ રૂપ

અમદાવાદઃ ગરીબ અને મધ્ય વર્ગના પરિવારજનોને મોઘી દવાઓ ઓછી કિંમતમાં અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશમાં લગભગ 9 હજારથી વધારે કેન્દ્રો ઉપર દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને દવાઓના ખર્ચમાં ગણા […]

ભારત નવીન સંશોધન અને ટેક્નોલોજી સપોર્ટેડ સોલ્યુશન્સમાં નેતૃત્વ કરી શકે છેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “આ સમય છે કે ભારત એક સર્વગ્રાહી અને સંકલિત ઇકો અને પ્રકૃતિને અનુકૂળ નીતિ-નિર્માણ વાતાવરણ સાથે “એક પૃથ્વી, એક આરોગ્ય” વિઝનને સાકાર કરવા માટે આગેવાની લે અને તેને વૈશ્વિક આરોગ્ય અને સુખાકારી માટે વસુધૈવ કુટુંબકમની આપણી ફિલસૂફી સાથે સંરેખિત કરે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, ભારત પાસે નવીન સંશોધન અને ટેક્નોલોજી સપોર્ટેડ સોલ્યુશન્સ કે […]

ઉનાળો આકરો રહેશેઃ દેશમાં સામાન્ય કરતાં વધારે ગરમ ઉનાળો રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આવી રહેલો ઉનાળો અને શમનનાં પગલાં માટેની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના સચિવો તથા ગરમીની સ્થિતિનું જોખમ ધરાવતાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ વૈશ્વિક હવામાનની ઘટનાઓ અને માર્ચથી મે, 2023 સુધીના સમયગાળા […]

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ,જાણો ભારતમાં ગ્રાહકોના અધિકારો શું છે

ગ્રાહકોના અધિકારો અને તેમની જરૂરિયાતો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પાછળનો ઈતિહાસ એ છે કે પ્રથમ ગ્રાહક ચળવળ 1983 માં જોવા મળી હતી અને ત્યારથી દર વર્ષે મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઝુંબેશ પર પગલાં લેવા માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ગ્રાહક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code