1. Home
  2. Tag "india"

ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ AI એક્શન સમિટ પછી, પીએમ મોદીએ 14મા ભારત-ફ્રાન્સ CEO ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આર્થિક સંબંધો અને દ્વિપક્ષીય સહયોગને વેગ આપવા માટે 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે ઉદ્યોગપતિઓ માટે ભારત આવવાનો આ યોગ્ય સમય છે, કારણ કે […]

ભારતના આ રાજ્યમાં થાય છે સૌથી વધારે ફૂલનું ઉત્પાદન

વર્ષના બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં, વેલેન્ટાઇન વીક, લગ્નો અને હવે ચૂંટણી દરમિયાન ગુલાબની વધતી કિંમત અને માંગ વધે છે. ભારતના કર્ણાટકમાં સૌથી વધારે ફુલોનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કર્ણાટકમાં એક વર્ષમાં 1.70 લાખ ટન જેટલુ ઉત્પાદન થતું હોવાનું જાણવા મળે છે. પૃથ્વી પર અસંખ્ય પ્રકારના ફૂલો છે. આમાંના કેટલાક ફૂલોની દુનિયાભરમાં માંગ છે. પરંતુ આજે કેટલાક […]

10 વર્ષમાં ભારતની સૌર ઊર્જાનાં ઉત્પાદનની ક્ષમતામાં 32 ગણો વધારો થયો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ […]

2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે વિશ્વસ્તરીય શિક્ષણની જરૂર છે: નીતિ આયોગ

નવી દિલ્હીઃ નીતિ આયોગે ‘રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ’ શીર્ષક સાથે એક નીતિ અહેવાલ બહાર પાડ્યો છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આ પ્રકારનો પ્રથમ નીતિ દસ્તાવેજ છે, જે ખાસ કરીને રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ (SPU) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે મળીને સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના ફ્રાન્સ આગમન પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું, “પેરિસમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર નરેન્દ્ર મોદી! તમને મળીને આનંદ થયો, પ્રિય જેડી વાન્સ! એઆઈ એક્શન સમિટ માટે અમારા બધા ભાગીદારોનું સ્વાગત છે. ચાલો કામ પર લાગીએ!” ફ્રાન્સના રાષ્ટ્રપતિ […]

ભારતની વિકાસ તરફની યાત્રામાં ખેડૂતોની ભૂમિકાને કોઈ પણ નબળી પાડી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ ધ્યાન આપવું જોઈએ નહીં અથવા મદદ […]

હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને મુંબઈને બનાવી કર્મભૂમિ

ભારતના ભગલાને હજુ દેશની જનતા ભુલી નથી. ભાગલા વખતે એક તરફ ભારતીયોના ચહેરા પર આઝાદીનો આનંદ હતો, તો બીજી તરફ ભાગલાનું દુઃખ પણ હતું. લાખો લોકોને પોતાના મૂળ છોડવા પડ્યા અને તેની અસર ભારતીય સિનેમા પર પણ પડી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર ગુલામ હૈદર સહિત ઘણા કલાકારોએ પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, જ્યારે દિલીપ કુમાર […]

ભારતે 100 ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતાનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ ભારતે 100 ગીગાવોટ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતાને વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં વૈશ્વિક સ્તરે અગ્રણી તરીકેનું પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ દેશની સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઊર્જા ક્ષમતાના 500 ગીગાવોટના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને […]

ભારતમાં એક મહિનામાં 22,91,621 વાહનોનું વેચાણ, પેસેન્જર વાહનના વેચાણમાં 16 ટકાની વૃદ્ધિ

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જાન્યુઆરી 2025 માટે ઓટોમોબાઈલ વેચાણના આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરીમાં ભારતીય બજારમાં કુલ 22,91,621 વાહનોનું વેચાણ થયું હતું, જેમાં વાર્ષિક ધોરણે 7% નો વધારો નોંધાયો હતો. FADA એ જણાવ્યું હતું કે ગયા મહિને, દરેક વાહન સેગમેન્ટ – ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનમાં સકારાત્મક ગતિ જોવા મળી […]

ભારત અને ગ્રીસ વચ્ચે વેપાર અને જોડાણને નવી ગતિ મળશે

નવી દિલ્હીઃ એસ. જયશંકર અને ગ્રીક વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટ્રિસ નવી દિલ્હીમાં મળ્યા હતા. આ દરમિયાન, બંને મંત્રીઓએ ભારત-મધ્ય પૂર્વ આર્થિક કોરિડોર (IMEC) અને ભારત-ભૂમધ્ય જોડાણને પ્રાથમિકતા આપવાની વાત કરી. બંને મંત્રીઓએ વેપાર, રોકાણ અને કનેક્ટિવિટી પર પણ ભાર મૂક્યો. વિદેશ મંત્રી એસ. જયશંકરે ખાતરી આપી હતી કે ભારત 2025-26 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code