1. Home
  2. Tag "india"

વુમન્સ એશિયા કપમાં ભારતની વિજયી આરંભ, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ વુમન્સ એશિયા કપમાં શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ બેટિંગ કરતા 108 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને લક્ષ્યાંક પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે આપેલા 109 રનના લક્ષ્યાંકનો […]

ભારત વિવિધતા અને સંભાવનાઓથી ભરેલું છે: ડો માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કીર્તિ (ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન) કાર્યક્રમના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આદરણીય સાંસદ શ્રી મનોજ તિવારી અને સુશ્રી કમલજીત સેહરાવત, પ્રસિદ્ધ રમતવીરો, યુવા બાબતો અને રમતગમત અને રમતગમત સત્તામંડળ (એસએઆઈ)ના વરિષ્ઠ […]

NRI એ એપ્રિલ-મેમાં ભારતમાં 2.7 અબજ ડોલર મોકલ્યાં

નવી દિલ્હીઃ વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાંની રકમ આ વર્ષે એપ્રિલ-મેમાં ત્રણ ગણી વધીને 2.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 0.6 અબજ ડોલર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી . NRI ડિપોઝિટ સ્કીમમાં જમા રકમ મે મહિનામાં વધીને 154.72 અબજ ડોલર થઈ ગઈ છે. […]

ગાઝામાં યુદ્ધવિરામ અને કોઈ પણ શરત વિના ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાની ભારતની UNમાં હાકલ

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર દુનિયાના વિવિધ દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરાવાનો મામલો ઉઠ્યો હતો. જેમાં ભારતે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની સાથે બંધક બનાવાયેલા ઈઝરાયલના નાગરિકોને કોઈ પણ શરત વિના મુક્ત કરવાની અપીલ કરી હતી. […]

આત્મનિર્ભર ભારત: વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે હવે ભારતમાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ સ્થિત કોલ ઇન્ડિયાની પેટાકંપની સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (એસઇસીએલ) ગેવરા અને કુસુન્દા કોલસા ખાણોએ WorldAtlas.com દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણોની યાદીમાં બીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે. છત્તિસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં આવેલી આ બે ખાણોમાં દર વર્ષે 100 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થાય છે, જે ભારતના કુલ કોલસાના ઉત્પાદનમાં […]

રશિયા સાથેના સંબંધોને લઈને ભારત પર દબાણ અયોગ્ય: રશિયન વિદેશ મંત્રી

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ભારત એક મહાન શક્તિ છે જે તેના રાષ્ટ્રીય હિતોને અનુસરે છે અને તેના પર મોસ્કો સાથેના સંબંધોને લઈને સંપૂર્ણપણે અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતોને અનુસરે છે, તે “મહાન શક્તિ” છે અને મોસ્કો સાથેના તેના […]

એશિયન ડેવલપમેન્ટ બેંકએ ભારતના આર્થિક વિકાસનો અંદાજ સાત ટકા જાળવી રાખ્યો

નવી દિલ્હીઃ બજેટની રજૂઆત પહેલા, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરનો અંદાજ સાત ટકા પર જાળવી રાખ્યો છે. આ સાથે ADB સામાન્ય ચોમાસાના અનુમાન કરતાં વધુ સારાને ધ્યાનમાં રાખીને કૃષિ ક્ષેત્રમાં સુધારાની અપેક્ષા રાખે છે. ADBએ તેના એશિયન ડેવલપમેન્ટ આઉટલુક (ADO)ની જુલાઈની આવૃત્તિમાં જણાવ્યું હતું […]

ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની અમારી પ્રાથમિકતા: નેપાળ 

નવી દિલ્હીઃ નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી ડો.અરજુ રાણા દેઉવાએ ભારત સાથેના સરહદી વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને સંક્ષિપ્ત પ્રતિભાવ આપતાં ડૉ. દેઉવાએ જણાવ્યું હતું કે, ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ […]

નેપાળઃ નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી

નવી દિલ્હીઃ નેપાળે ગયા અઠવાડિયે નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી છે. નેપાળ સરકારે ભારત સરકારને પત્ર લખીને ટેક્નિકલ સહયોગની વિનંતી કરી છે. નેપાળમાં નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રિવેણી બસ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ભારત સરકારને વિનંતીનો ઔપચારિક પત્ર મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દેશના ગૃહમંત્રી […]

ભારતની નિકાસ વધીઃ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નિકાસ 200 અબજ ડૉલરને પાર

નવી દિલ્હીઃ ભારત માત્ર તેના નિકાસ લક્ષ્યમાં વધારો કરી રહ્યું નથી, પરંતુ તેને હાંસલ પણ કરી રહ્યું છે. આ ક્રમમાં, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની નિકાસ યુએસ $ 200 બિલિયનના આંકને વટાવી ગઈ છે, આવી સ્થિતિમાં સરકારે 800 બિલિયન યુએસ ડોલરના તેના સંપૂર્ણ વર્ષના લક્ષ્યને પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી છે. નિકાસમાં $800 બિલિયનના વેપારને પાર કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code