1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખુલ્લી પડી

નવી દિલ્હી, 27 જૂન, 2026 – ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખૂલ્લી પડી છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણીવાર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આક્ષેપો કરી દેવામાં આવે છે. આવું જ કંઈક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કર્યું છે. પવન ખેડાએ ઇન્ડિયા ટુડેના સમાચાર શેર કરીને મોદી સરકાર પર ‘ઓપરેશન સિંદૂર’ના […]

‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો ગૌરવશાળી ઇતિહાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ

રિવોઈ ન્યૂઝ, 23 મે, 2026 – ભારતીય વાયુસેનાની પ્રીમિયર એરોબેટિક ડિસ્પ્લે ટીમ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) ની સ્થાપના વર્ષ 1996 માં કરવામાં આવી હતી અને તે કર્ણાટકના બીદર એરફોર્સ સ્ટેશન પર સ્થિત છે. આ ટીમની સ્થાપનાનો મુખ્ય હેતુ હવામાં સુમેળબદ્ધ (સિંક્રોનાઇઝ્ડ) કરતબો દ્વારા ભારતીય વાયુસેનાની વ્યાવસાયિકતા, ચોકસાઈ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવાનો હતો. શરૂઆતમાં, આ ટીમ […]

રશિયા પાસેથી ભારત ઘાતક R-37M અલ્ટ્રા લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ખરીદશે

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: સરહદ પર ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંરક્ષણ તાલમેલ વચ્ચે ભારતે રશિયા સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત સંરક્ષણ સોદો પાર પાડ્યો હોવાના અહેવાલ છે. આ કરાર હેઠળ ભારત રશિયા પાસેથી ઘાતક આર-37એમ અલ્ટ્રા-લોન્ગ-રેન્જ એર-ટુ-એર મિસાઈલ ખરીદશે. આ મિસાઈલો મળવાથી ભારતીય વાયુસેનાની આક્રમક ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને દુશ્મન […]

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સુલતાનપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ઉભી કરાઈ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાએ 22 એપ્રિલ, 2026ના રોજ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર દિવસ અને રાત બંને સમયે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) સક્રિય કરી. આનાથી વાયુસેનાની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવાની કામગીરીની ક્ષમતા દર્શાવવામાં આવી. ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ અને લઘુમતી કલ્યાણ રાજ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ રાજભર, એર માર્શલ બી. મણિકાંતન […]

ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું […]

ગુજરાતમાં સૈન્યના સધર્ન કમાન્ડનો સરહદની સુરક્ષા અને સેવાનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, 09 ફેબ્રુઆરી 2026 – Army’s Southern Command in Gujarat સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) એ ગુજરાત રાજ્યમાં વ્યાપક ઓપરેશનલ સમીક્ષા કરી હતી, જેમાં ખાસ કરીને ક્રીક અને કચ્છ સેક્ટરમાં સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ નિમિત્તે […]

આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત હવે દુનિયાના સંરક્ષણ બજારમાં એક મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, આર્મેનિયાએ ભારત નિર્મિત ‘એર-ટુ-એર’ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલો ખરીદવા માટે ભારત સાથે મંત્રણા શરૂ કરી છે. આ સોદાના કેન્દ્રમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત અત્યંત શક્તિશાળી અને સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઈલ છે. આર્મેનિયાએ અસ્ત્ર બીવીઆર (બિયોન્ડ વિઝ્યુઅલ […]

અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ […]

ભારત ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારત આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફ્રાન્સ પાસેથી આશરે 3.25 લાખ કરોડના 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના સોદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આનું ઉત્પાદન ભારતમાં લગભગ 30 ટકા સ્વદેશી ઘટકો સાથે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, ભારત ફ્રાન્સ સાથે આ કરાર […]

ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code