1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

ભારતીય વાયુસેના દ્વારા પાન ઈન્ડિયા ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી સક્રિય કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચાલી રહેલી કવાયત ગગન શક્તિ-24ના ભાગ રૂપે, ભારતીય વાયુસેના (IAF) એરક્રાફ્ટે તાજેતરમાં કાશ્મીર ખીણમાં ઉત્તરીય સેક્ટરમાં ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)થી સંચાલન કર્યું હતું. મોટી સંખ્યામાં સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે ચિનૂક, Mi-17 V5 અને ALH Mk-III હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એર લેન્ડ કરવામાં આવ્યું હતું. IAF અન્ય ક્ષેત્રોમાં […]

જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું, પાયલોટનો બચાવ

નવી દિલ્હીઃ રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુ સેનાના હળવા યુદ્ધ વિમાન તેજસ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેજસમાં સવાર પાયલટ સહીસલામત બહાર નીકળ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના જેસલમેર નજીક ભારત શક્તિ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું હતું. આ બનાવની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને […]

દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાયેલું છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

ગાઝિયાબાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે કહ્યું કે દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન ‘સુવર્ણ અક્ષરો’માં લખાયેલું છે અને તે માત્ર એરસ્પેસની સુરક્ષા જ નથી કરી રહ્યું પરંતુ ભારતના અવકાશ કાર્યક્રમોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ભારતીય વાયુસેનાના ચાર એકમોને ‘પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ’ એવોર્ડથી સન્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિજીએ કહ્યું કે મને […]

ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ ભાગ લેશે

નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરીના ગણતંત્ર પર્વની ઉજવણીને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ આકાશમાં કરતબ બતાવશે. જેમાં તેજસ સહિતના અનેક એરક્રાફ્ટ પ્રથમવખત રિપબ્પલિક પરેડમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર મનીષે ગણતંત્ર દિવસ પરેડને લઈને જણાવ્યું હતું કે, ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 51 વિમાનો […]

હૈદરાબાદમાં ભારતીય વાયુ સેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ થતાં બે પાયલોટના થયા મોત

હૈદરાબાદ -આજરોજ સોમવારે તેલંગાણાના હૈદરાબાદ ખાતે  એરફોર્સનું ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવણી ધતના સામે આવી છે  આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. જાણકારી અનુસાર આ આ અકસ્માત આજે સવારે 9 વાગ્યે આસપાસ બન્યો હતો. વધુ વિગત અનુસાર વાયુસેનાએ જણાવ્યું હતું કે આજે સવારે નિયમિત તાલીમ દરમિયાન પીસી 7 એમકે II એરક્રાફ્ટમાં અકસ્માત થયો હતો જેમાં બે પાઇલોટ સવાર […]

ભારતીય સેનાની તાકાત વધશે, આવનારા વર્ષમાં બેડામાં સામેલ કરાશે 6 અમેરિકન અપાચે હેલિકોપ્ટર

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ દિવસેને દિવસે વઘુ મજબૂત બની રહી છે ત્યારે હવે થલ સેના વઘુ મજબૂત બનવા જઈ રહી છે જાણકારી પ્રમાણેહવે પાયદળના સૈનિકને યુદ્ધના મેદાનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. દુશ્મનની ટેન્ક હોય કે કોઈ મોટો હુમલો, સેનાને તેમને નષ્ટ કરવા માટે એટેક હેલિકોપ્ટર મળવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર  આવતા […]

અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ જમાવશે રંગ  – વાયુસેના બતાવશે પોતાની કરતબ,પીએમ મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહવાની શક્યતા

અમદાવાદ- ક્રિકેટ રસિયાઓ માટે હવે વર્લ્ડ કપ ફાઈનલનો ઈંતઝાર ખતમ થવા આવ્યો છે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવે તેવી શક્યતાો જોવા મળી રહી છે. એટલું જ નહી વર્લ્ડ કપની આ ફાઈનલ મેચને ખાસ બનાવાની તૈયારીઓ પણ થઈ ચૂકી […]

આજે ભારતીય વાયુસેનાને મળશે તેનું પહેલું ટ્વિન સીટર ટ્રેનર એરક્રાફ્ટ તેજસ,જાણો શું છે તેની ખાસિયત

દિલ્હી: ભારતનું સ્વદેશી ફાઇટર જેટ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. હવે તેનું ટ્રેનર વર્ઝન બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. તેજસનો નવો અવતાર ટેસ્ટ દરમિયાન તમામ માપદંડોને પૂર્ણ કરે છે. તેજસના નિર્માતા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ તેને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે.આ LCA ટ્રેનર એરક્રાફ્ટનું નામ LT-2501 રાખવામાં આવ્યું છે. તેને લીડ-ઇન […]

વાયુસેનાના કાફલામાંથી નિવૃત્ત થશે મિગ 21, તેજસનું સ્થાન લેશે LCA માર્ક-1A

દિલ્હીઃ- ભારતીય વાયુસેનામાંથી હવે મિગ 21 નિવૃત્ત થવા જઈ રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિયન એરફોર્સ ચીફ માર્શલ વીર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, ‘ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વના ગુરુત્વાકર્ષણનું નવું આર્થિક અને વ્યૂહાત્મક કેન્દ્ર છે. આ અમને પડકારો અને તકો બંને પ્રદાન કરે છે. ભારતીય વાયુસેના તેની ક્ષમતાઓ સાથે આ પડકારોને […]

ભારતીય વાયુસેના-નૌસેનાની સંયુક્ત કવાયત રુપે સી-17 એરક્રાફ્ટે નૌકાદળની એક બોટને આકાશમાંથી સુરક્ષિત રીતે સમુદ્રમાં ઊંડે ઉતારાઈ

દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વઘુને વઘુ મજબૂત બનવાની દિશામાં કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતીય વાયુસેનાએ નવી કરતબ દેખાડી હતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય વાયુસેના તેની અગ્નિશમન ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સંરક્ષણ મંત્રાલય પણ તેમની સંખ્યા વધારી રહ્યું છે. તેમની સ્ટ્રાઈક ક્ષમતાઓને સુધારવા માટે, ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સંયુક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code