1. Home
  2. Tag "indian airforce"

ભારતીય વાયુસેનાએ DRDO દ્રારા નિર્મિત સ્વદેશી મિલિટ્રી કોમ્બેક્ટ પેરાશૂટ સિસ્ટમનું કર્યું પરીક્ષણ

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે આ દિશામાં ભારતીય વાયુસેનાની જો વાત કરીએ તો હાલ સ્વદેશી ઉત્પાદનો પર વઘુ દ્યા કેન્દ્રીત કરીને આત્મ નિર્ભર ભારતને વઘુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આજ શ્રેણીમાં ડિઆરડીઓ દ્રારા નિર્મિત સ્વદેશી મિલિટ્રી કોમ્બેક્ટ પેરાશૂટ સિસ્ટમનું ભારતીય વાયુસેનાએ  પરીક્ષણ કર્યું છે્. વાયુસેનાએ આ પરીક્ષણ દરમિયાનનો એક વીડિયો […]

તુર્કીની મદદ માટે ભારતીય સેનાના એરક્રાફ્ટે પાકિસ્તાનની ઉપરથી ઉડાન ભરવાનું ટાળ્યું, જાણો કારણ..

નવી દિલ્હીઃ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતે પોતાની વાયુ સેના અને એનડીઆરએફની ટીમ મોકલી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ભારતીય વાયુ સેનાનું વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી નથી રહ્યાં. માનક સંચાલિક પ્રક્રિયા અનુસાર ભારતીય સૈન્ય વિમાન પડોશી દેશ ઉપરથી ઉડાન નથી ભરી રહ્યું. ભારતીય વાયુ સેનાના […]

શું ભારતીય સેનાના હેલિકોપ્ટર ઉડતા હાથી જેવા લાગતા હતા, જાણો હકિકત

ભારતીય વાયુસેનાની તાકાત આજના સમયમાં એટલી વધી ગઈ છે કે વિશ્વના પાંચ સૌથી વધુ શક્તિશાળી વાયુસેનામાં ભારતીય વાયુસેનાનો ચોથો નંબર આવે. ક્યારેક એક સમય એવો પણ હતો કે જ્યારે ભારતીય વાયુસેના આટલી મજબુત હતી નહી, પરંતુ સમય સ્થિતિ અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દેશની સરકારે આ બાબતે અનેક મહત્વના પગલા લીધા છે. આવામાં હવે જો મહત્વની […]

ભારતીય વાયુસેના બ્રિટનમાં યોજાનાર બહુપક્ષીય કવાયતનો ભાગ નહી બને – ભારતનો નિર્ણય

બ્રિટનમાં યોજાનાર કવાયતમાં વાયુસેના ભાગ લેશે નહી  યુક્રેન યુદ્ધને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની નિંદા થR રહી છે, જો કે બન્ને દેશના આ વોરની અસર અનેક દેશો પર પડી રહી છે,ત્યારે હવે ભારતે પણ રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને કારણે એક નિર્ણય લીધો છે,ભારતે લીધેલા આ […]

સંરક્ષણ મંત્રાલયનો મહત્વનો નિર્ણય,હવે મહિલા ફાઈટર પાયલોટ થશે કાયમી

સંરક્ષણ મંત્રાલયનો મહત્વનો નિર્ણય મહિલાઓને કરવામાં આવશે કાયમી મહિલા ફાઈટર પાયલોટ પણ પુરુષની બરાબર દિલ્હી: દેશની સેવા, સુરક્ષા અને સલામતીમાં મહિલાઓનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. મહિલા દ્વારા પણ દેશ માટે મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે ત્યારે સંરક્ષણ મંત્રાલયના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના નિર્ણય અનુસાર, ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલટ્સને પ્રયોગમાં […]

એક મહિનામાં સેનાનું બીજું વિમાન દુર્ઘટનાગ્રસ્ત:પાકિસ્તાન બોર્ડર પાસે જેસલમેરમાં બની ઘટના

ભારતીય વાયુસેનાનું મિગ-21 ટ્રેનિંગ દરમિયાન થયું ક્રેશ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ જેસલમેરમાં બની ઘટના એક મહિનામાં સેનાનું બીજું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હાજર પાયલટ થયા શહીદ દિલ્હી:ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકૂ વિમાન પ્રશિક્ષણ ઉડાન દરમિયાન  રાજસ્થાનના જેસલમેર નજીક ક્રેશ થયું હતું.વિમાનમાં હાજર પાયલટ શહીદ થઈ ગયા છે. ભારતીય વાયુસેના દ્વારા વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાના શહીદના સમાચાર […]

કાબુલથી ભારતીયોને પરત લાવવા માટે રવાના થયું ગ્લોબમાસ્ટર

હવે ફરી મિશન પર એરફોર્સ કાબુલથી ભારતીયોને પરત લાવવા રવાના થયા ગ્લોબમાસ્ટર સરકાર સતત નાગરિકોના સંપર્કમાં છે નવી દિલ્હી: તાલિબાને કાબુલ પર કબજો કરી લીધા બાદ અહીંયા સ્થિતિ તણાવપૂર્ણ બની છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ અને હાહાકારથી ડરેલા અફઘાન નાગરિકો હવે અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. આવામાં અહીંયા ફસાયેલા ભારતીયોને પરત દેશ લાવવા માટે સરકારે કામગીરી […]

વાયુસેનાએ વિશ્વનો સૌથી ઉંચો મોબાઇલ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર તૈયાર કર્યો

વાયુસેનાએ વિશ્વનો સૌથી ઉંચો મોબાઇલ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર તૈયાર ક્રયો આ ટાવર હેલીકોપ્ટર અને વિમાનને કરશે કંટ્રોલ ન્યોમાના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર એર ટ્રાફિક કંટ્રોલ ટાવર બનાવવામાં આવ્યું છે નવી દિલ્હી: લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં ઉડતા હેલિકોપ્ટર અને વિમાનને કંટ્રોલ કરવા માટે ભારતીય વાયુસેનાએ લદ્દાખમાં વિશ્વના સૌથી ઉંચા મોબાઇલ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનું નિર્માણ કર્યું […]

ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી: સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચી

જામનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયના 50મા વર્ષને યાદગાર બનાવવા માટે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 06 અને 07 ઑગસ્ટ 2021ના રોજ સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને જામનગરના સૌથી વરિષ્ઠ યુદ્ધ વેટરન એર કોમોડોર (નિવૃત્ત) એસ.એસ. […]

AirForce Day: જાણો છો શ્રીમદ ભગવદ્ ગીતા સાથે ભારતીય વાયુસેનાનો ખાસ સંબંધ?

‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ગીતાના 11મા અધ્યાયમાંથી જ લેવામાં આવ્યું છે આજે ભારતીય વાયુસેનાના 87મા એરફોર્સ દિવસ પર વાયુવીરોને આખો દેશ સલામ કરી રહ્યો છે. દિલ્હીની નજીક હિંડન એરબેઝ પર યુદ્ધક હેલિકોપ્ટર અપાચે, ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ આકાશની છાતી ચીરીને પોતાન કરતબો દ્વારા દુનિયાને ભારતીય વાયુસેનાની શક્તિનો અહેસાસ કરાવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code