1. Home
  2. Tag "indian airforce"

આતંકીઓનો સામનો કરવા માટે સરકારની પદ્ધતિમાં આવ્યું છે મોટું પરિવર્તન: IAF ચીફ

બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ રાજકીય નેતૃત્વનો સંકલ્પ : એર ચીફ માર્શલ પુલવામા પર આતંકી હુમલો સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટેના ખતરાની યાદ અપાવે છે વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરી છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ આતંકવાદીઓને સજા આપવાનો […]

દુશ્મન વિમાનને 70 કિલોમીટર દૂરથી ઉડાવી દેશે મિસાઈલ અસ્ત્ર, ડીઆરડીઓએ કર્યું સફળ પરીક્ષણ

અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ અસ્ત્ર મિસાઈલની રેન્જ 70 કિલોમીટર એક્ટિવ રડાર ટર્મિનલ ગાઈડન્સ દ્વારા સજ્જ ડીઆરડીઓ દ્વારા મંગળવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણને ભારતીય વાયુસેનાના સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધવિમાને પશ્ચિમ બંગાળના એક એરબેઝ ખાતેથી ઉડાણ ભરી હતી. અસ્ત્ર મિસાઈલ બીવીઆર એટલે […]

અરુણાચલ પ્રદેશ: વાયુસેનાને મળ્યું વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ, નાના એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ

અરુણાચલ પ્રદેશમાં વાયુસેનાને મળ્યું એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ 18 સપ્ટેમ્બરે એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનું કરાશે ઉદ્ઘાટન ભારતીય વાયુસેનાને અરુણાચલ પ્રદેશમા વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ મળ્યું છે અહીંથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ જેવા કે એએન-32, મિરાજ – 2000, સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર અને તેજસ ઉડાણ ભરી શકશે. આ એડવાન્સ લેન્ડિંગ […]

બેંગાલુરુમાં વાયુસેનાનું યુદ્ધવિમાન મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટના મોત

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું મિરાજ-2000 યુદ્ધવિમાન બેંગાલુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના સવારે સાડા દશ વાગ્યે થઈ હતી. મહત્વપૂર્ણ છે કે ગત પાંચ દિવસમાં વાયુસેનાના યુદ્ધવિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી ઘટના છે. આ પહેલા ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે વાયુસેનાનું યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું હતું. સવારે સાડા દશ વાગ્યે મિરાજ-2000એ […]

83 તેજસ ફાઈટર જેટ્સનો સોદો રદ્દ કરવાની તૈયારીમાં છે ઈન્ડિયન એરફોર્સ

સરકારી ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના નિર્માણમાં થઈ રહેલા વિલંબને કારણે ભારતીય વાયુસેના મોટું પગલું ઉઠાવવાની છે. વાયુસેનાએ સંરક્ષણ મંત્રાલયને પત્ર લખ્યો છે કે 83 યુદ્ધવિમાનોની આપૂર્તિના પ્રસ્તાવને લઈને એચએએલ દ્વારા ટેન્ડરની શરતો પૂર્ણ કરવામાં આવી નથી. વાયુસેનાએ પોતાના પત્રમાં એચએએલના રિક્વેસ્ટ ફોર પ્રપોજલમાં ત્રણ મોટી ઉણપોને ગણાવતા સંરક્ષણ મંત્રાલયને આના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code