12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા,વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા
દિલ્હી:બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી.જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે.પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી. જયશંકરે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.તેમાંથી […]