ભારતમાં લોકતંત્ર એટલે લાસ્ટ માઈલ ડિલિવરીઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 28મી કોમનવેલ્થ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC) ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ વર્ષે કોન્ફરન્સની થીમ ‘સંસદીય લોકશાહીની અસરકારક ડિલિવરી’ રાખવામાં આવી છે. ભારત ચોથી વખત આ પ્રતિષ્ઠિત પરિષદની યજમાની કરી રહ્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ભારતીય લોકશાહીની સફર અને તેની મજબૂતી વિશે […]


