1. Home
  2. Tag "Indian Navy"

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

ભારતીય નૌકાદળના સેંસેટિવ વિસ્તારમાં ચીની GPS-સજ્જ દરિયાઈ પક્ષી મળી આવ્યું

નવી દિલ્હી: કર્ણાટકના ઉત્તરા કન્નડના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી મળી આવ્યું છે જેના શરીર સાથે ચાઈનીઝ GPS ટ્રેકિંગ ડિવાઇસ જોડાયેલું છે. આ પક્ષી ભારતીય નૌકાદળના સંવેદનશીલ ઝોનની નજીકના વિસ્તારમાં મળી આવ્યું હતું. ચાઇનીઝ જીપીએસથી પક્ષીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વન વિભાગ તાત્કાલિક સતર્ક થઈ ગયા અને આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી. […]

ભારત અને અમેરિકાએ 7,995 કરોડના મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, ભારત-અમેરિકા સંબંધો અંગે હવે સારા સમાચાર આવ્યા છે. ભારતે અમેરિકા સાથે 7,995 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળને કાર્યરત 24 MH-60R સીહોક રોમિયો હેલિકોપ્ટરના ઉત્પાદન […]

પોરબંદર-ઓખાના દરિયામાં ભારતીય નેવીની યુઘ્ધ કવાયત

આજથી બે દિવસની ભારતીય નેવીની કવાયતમાં યુઘ્ધ જહાજો જોડાયા, ભારતની જેમ પાકિસ્તાને પણ કવાયત માટે નોટામ જારી કર્યું,   ભારતીય અને પાકિસ્તાની નૌકાદળોની એકબીજાના દરિયાઈ વિસ્તારો નજીક અલગ કવાયતો પોરબંદરઃ આખા અને પોરબંદરના દરિયામાં ભારતીય નેવી દ્વારા યુદ્ધ કવાયતનો પ્રારંભ કરાયો હતો.ઓપરેશન સિંદૂર બાદ જાહેર થયેલા યુધ્ધ વિરામ પછી પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની નૌકાદળો […]

યુદ્ધ જહાજ INS તમાલ ભારતીય નૌકાદાળમાં થશે શામેલ

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળને આજે અતિ આધુનિક યુદ્ધજહાજ મળવા જઇ રહ્યું છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ્સથી સજ્જ છે.INS તમાલ યુદ્ધજહાજ વર્ટિકલ લોન્ચિંગ સપાટી પરથી હવામાં વાર કરી શકતી મિસાઇલ ધરાવે છે. યુદ્ધજહાજ એન્ટિ સબમરિન સિસ્ટમથી પણ સજ્જ છે. આ યુદ્ધજહાજ આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. યુદ્ધજહાજ અતિ આધુનિક રડારથી બચવામાં સક્ષમ […]

ભારતીય નૌકાદળ માટે બીજા ફ્લીટ સહાયક જહાજનું નિર્માણ સમારોહ

નવી દિલ્હીઃ પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો (FSS)માંથી બીજાનો નિર્માણ સમારોહ 12 માર્ચ 25 ના રોજ મેસર્સ L&T શિપયાર્ડ, કટ્ટુપલ્લી ખાતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન અને ભારતીય નૌકાદળ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ અને મેસર્સ L&T ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળે ઓગસ્ટ 2023માં HSL સાથે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો […]

ભારતીય નૌકાદળ અને DRDOને મળી મોટી સફળતા, એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે પોતાની પ્રકારની પ્રથમ નેવલ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને નૌકાદળએ ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સંયુક્ત રીતે નેવલ એન્ટી-શિપ મિસાઈલ (NASM-SR)નું પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માટે નેવી અને ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે. રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, […]

ભારતીય નૌકાદળે ગુલદાર જહાજને પાણીની અંદર સંગ્રહાલય માટે MTDCને સોંપ્યું

નવી દિલ્હીઃ એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારતીય નૌકાદળે ડિકમિશન કરાયેલ લેન્ડિંગ શિપ ટેન્ક INS ગુલદારને મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MTDC) ને ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ રીફમાં રૂપાંતરિત કરવા માટે સોંપ્યું છે. રૂપાંતર પ્રક્રિયામાં કોઈપણ સંભવિત પ્રદૂષકો અથવા જોખમી સામગ્રીને દૂર કરવા માટે જહાજની સંપૂર્ણ સફાઈનો સમાવેશ થશે, માર્ગદર્શિકા અનુસાર પર્યાવરણીય મંજૂરીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. […]

ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન વિયેતનામના કેમ રાન્હ ખાડી ખાતે પહોંચ્યું

નવી દિલ્હીઃ યુવા મનને તાલીમ આપતી વખતે મિત્રતાના સેતુ બાંધતા, ફર્સ્ટ ટ્રેનિંગ સ્ક્વોડ્રન – INS તીર અને ICGS વીરા જહાજો 20 ફેબ્રુઆરી 25ના રોજ વિયેતનામના કેમ રાન્હ ખાડી ખાતે પહોંચ્યા. વિયેતનામ પીપલ્સ નેવી અને વિયેતનામ ખાતે ભારતીય મિશનના સભ્યો દ્વારા જહાજોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત બંને દરિયાઈ રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા […]

તટરક્ષક દળ અને ભારતીય સેના આપણું ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન છે : રાજ્યપાલ

ગાંધીનગરમાં તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા49મા સ્થાપના દિવસની ઉજવણી તટરક્ષક દળની પરંપરા પ્રમાણે સનસેટ સેરેમની યોજાઈ કેક કટિંગ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ગાંધીનગરઃ ભારતીય તટરક્ષક દળના 49 મા સ્થાપના દિવસે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ તટરક્ષક દળના અધિકારીઓ-કર્મચારીઓ અને પરિવારજનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે, તટરક્ષક દળ અને ભારતની ત્રણેય સેનાઓ આપણું ગૌરવ છે, દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code