1. Home
  2. Tag "Indian Navy"

સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ ‘દુનાગિરી’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું

નવી દિલ્હી, 31 માર્ચ 2026: દુનાગિરી (યાર્ડ 3023), નીલગિરી વર્ગ (પ્રોજેક્ટ 17A) નું પાંચમું અને આ વર્ગનું બીજું યુદ્ધ જહાજ, 30 માર્ચ 2026 ના રોજ કોલકાતાના GRSE ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. ગાર્ડન રીચ શિપબિલ્ડીંગ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે બનેલ, આ જહાજ યુદ્ધ જહાજ ડિઝાઇન અને બાંધકામમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ […]

DRDO અને ભારતીય નૌકાદળે સ્વદેશી ADC-150નું ફ્લાઇટમાં સફળ રિલીઝ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, 11 માર્ચ 2026: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે ગોવાના દરિયાકાંઠે P8I વિમાનમાંથી સ્વદેશી રીતે વિકસિત ADC-150 એર-ડ્રોપેબલ કન્ટેનરના ચાર સફળ ઇન-ફ્લાઇટ રિલીઝ પરીક્ષણો સંયુક્ત રીતે કર્યા. આ પરીક્ષણો 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026 દરમિયાન થયા હતા. આ એર-ડ્રોપેબલ કન્ટેનર 150 કિલોગ્રામ પેલોડ પહોંચાડવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી, 2026 – Military Nursing Service personnel કેન્દ્ર સરકાર દ્વારા ‘માજી સૈનિક (કેન્દ્રીય સિવિલ સેવાઓ અને પોસ્ટ્સમાં પુનઃરોજગાર) સુધારા નિયમો ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યા છે. બંધારણની કલમ ૩૦૯ હેઠળ આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મુખ્ય ફેરફાર શું છે? અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતું કે મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના અધિકારીઓને અન્ય […]

ગુજરાતમાં સૈન્યના સધર્ન કમાન્ડનો સરહદની સુરક્ષા અને સેવાનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, 09 ફેબ્રુઆરી 2026 – Army’s Southern Command in Gujarat સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) એ ગુજરાત રાજ્યમાં વ્યાપક ઓપરેશનલ સમીક્ષા કરી હતી, જેમાં ખાસ કરીને ક્રીક અને કચ્છ સેક્ટરમાં સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ નિમિત્તે […]

દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ

દ્વારકા, 03 ફેબ્રુઆરી 2026 – Bharat Ranbhumi Darshan campaign સશસ્ત્ર દળોના સહયોગથી દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો આજે 3 જાન્યુઆરીને મંગવારે પ્રારંભ થયો છે. 3,400 કિ.મી.ના આ અભિયાનમાં  સશસ્ત્ર દળોના જવાનો ઉપરાંત નાગરિકો પણ જોડાયા છે. ગનર્સ (Gunners)ની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ આપવા માટે, રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ […]

સમુદ્રમાં પૂર્વીય કાફલાની ઓપરેશનલ તૈયારીઓની નૌકાદળના વડાએ કરી સમીક્ષા

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ પૂર્વીય નૌકાદળ કમાન્ડની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે, તેમણે પૂર્વીય નૌકાદળ કમાન્ડના વિવિધ જહાજો અને એકમો પર તેમની લડાઇ ક્ષમતા અને તૈયારીનું સીધું મૂલ્યાંકન કરવા માટે પ્રયાણ કર્યું. સમુદ્રમાં પૂર્વીય નૌકાદળની તૈયારીની સમીક્ષા કરતી વખતે, ચીફે આધુનિક શસ્ત્રો અને માનવરહિત પ્રણાલીઓનો શ્રેષ્ઠ […]

હલ્દિયામાં નવું નૌસેનિક મથક તૈયાર, ચીન-પાક-બાંગ્લાદેશ પર રખાશે નજર

કોલકાતા, 8 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ભારતીય નૌસેના એક નવું વ્યૂહાત્મક નૌસેનિક મથક તૈયાર કરી રહી છે. હલ્દિયા પોર્ટ ઓથોરિટીના સહયોગથી તૈયાર થઈ રહેલી આ સુવિધાનો મુખ્ય હેતુ દરિયાઈ સરહદની સુરક્ષા વધારવા અને પડોશી દેશોની શંકાસ્પદ ગતિવિધિઓ પર અંકુશ મેળવવાનો છે. ઝડપી જહાજોની થશે તૈનાતી આ નૌસેનિક મથક પર વિશેષ કરીને ફાસ્ટ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ […]

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

ભારતીય નૌકાદળના સેંસેટિવ વિસ્તારમાં ચીની GPS-સજ્જ દરિયાઈ પક્ષી મળી આવ્યું

નવી દિલ્હી: કર્ણાટકના ઉત્તરા કન્નડના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી મળી આવ્યું છે જેના શરીર સાથે ચાઈનીઝ GPS ટ્રેકિંગ ડિવાઇસ જોડાયેલું છે. આ પક્ષી ભારતીય નૌકાદળના સંવેદનશીલ ઝોનની નજીકના વિસ્તારમાં મળી આવ્યું હતું. ચાઇનીઝ જીપીએસથી પક્ષીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વન વિભાગ તાત્કાલિક સતર્ક થઈ ગયા અને આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી. […]

ભારત અને અમેરિકાએ 7,995 કરોડના મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, ભારત-અમેરિકા સંબંધો અંગે હવે સારા સમાચાર આવ્યા છે. ભારતે અમેરિકા સાથે 7,995 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળને કાર્યરત 24 MH-60R સીહોક રોમિયો હેલિકોપ્ટરના ઉત્પાદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code