1. Home
  2. Tag "Indian Navy"

ભારતીય નૌકાદળે અરબ સાગરમાં સોમાલિયાના ચાંચિયાઓથી ઈરાની માછીમારોને બચાવ્યા

નવી દિલ્હીઃ અરબ સાગરમાં કોચિન થી 700 માઈલ દૂર પશ્ચિમમાં સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ  17 ક્રુ મેમ્બર વાળા જહાજને પકડી લીધું હતું. માછલી પકડવા જઈ રહેલા ઈરાનના જાહજ એમ વી ઈમાનનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ અપહરણ કરી લીધું હતું. ભારતીય રક્ષાના અધિકારીઓએ સોમવારે બપોરે તાત્કાલીક ધોરણે અપહરણ કરેલ જહાજ ને છોડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. યુદ્ધપોત આઈએનેએસ […]

કોણ છે સોમાલિયા નજીકથી 15 ભારતીયોને ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવનારા માર્કોસ કમાન્ડો? ખાલી ગર્જનાથી કાંપી જાય છે દુશ્મનના દિલ

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વિશિષ્ટ સમુદ્રી કમાન્ડો માર્કોસે ઉત્તર અરબી સમુદ્રમમાં લાઈબેરિયાના ધ્વજવાળા વાણિજ્યિક જહાજના અપરહરણના પ્રયાસ પર કાર્યવાહી કરી છે. શુક્રવારે માર્કોસે 15 ભારતીયો સહીત ચાલકદળના તમામ 21 સદસ્યોને રેસ્ક્યૂ કરી લીધા છે. પાંચ-છ હથિયારબંધ લોકોએ એમવી લીલા નોરપોક જહાજનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. તેના પછી નૌસેનાએ મદદ માટે એક યુદ્ધજહાજ, સમુદ્રી પેટ્રોલિંગ […]

સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સોમાલિયા તટ પાસે હાઈજેક થયેલા જહાજ પર ભારતીય નૌસેનાનું ઓપરેશન શુક્રવારે રાત્રે પૂર્ણ થયું છે. 15 ભારતીયો સહીત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે. નૌસેનાના માર્કો કમાન્ડોએ જહાજનું સર્ચિંગ કર્યું છે. આ દરમિયાન ચાંચિયા જહાજ પર મળ્યા નથી. હાઈજેક કરવામાં આવેલા જહાજને છોડાવવા માટે નૌસેનાનું આઈએનએસ ચેન્નઈ રવાના થયું […]

સોમાલિયાના તટ પરથી 15 ભારતીય સદસ્યો સાથેનું જહાજ હાઈજેક, એક્શનમાં નૌસેના

નવી દિલ્હી: આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક માલવાહક જહાજના હાઈજેક થવાના અહેવાલ છે. આ જહાજ પર ચાલકદળમાં 15 ભારતીય સદસ્યો સવાર છે. હાઈજેકિંગની જાણકારી મળ્યા બાદ ભારતીય નૌસેના એક્શન મોડમાંછે. નૌસેનાએ આના સંદર્ભે અપડેટ પણ જાહેર કરી છે. ભારતીય નૌસેના હાઈજેક કરવામાં આવેલા જહાજની આસપાસની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારતીય નૌસેનાને […]

ભારતીય નેવીએ ભર્યું મોટું પગલું,અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા

દિલ્હી: એમવી કેમ પ્લુટો જહાજ પર ડ્રોન હુમલા બાદ ભારતીય નૌસેનાએ હવે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નૌકાદળે એમવી કેમ પ્લુટો નામના જહાજનું મુંબઈ બંદરે આગમન કર્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું. આ પછી, નેવીએ પુષ્ટિ કરી છે કે ભારતના પશ્ચિમી દરિયાકાંઠે ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.પરંતુ આ […]

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

22 સિંગલ સીટર અને 4 ડબલ સિટર જેટ ખરીદશે સરકાર ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે. ભારત સરકાર […]

ભારતીય નૌકાદળને મળી મોટી સફળતા,બંગાળની ખાડીમાં વોર શિપથી લોન્ચ કર્યું બ્રહ્મોસ

દિલ્હી: ભારતીય નૌકાદળને મોટી સફળતા મળી છે. નેવીએ બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજથી બ્રહ્મોસને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.ભારતીય નૌસેનાએ આર ક્લાસ ડિસ્ટ્રોયરથી બ્રહ્મોસ મિસાઈલને સફળતાપૂર્વક છોડ્યું છે. અગાઉ પણ તેઓએ બહુવિધ ક્ષમતાઓ અને રેન્જ સાથે વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઇલને ફાયરિંગ કરી હતી, આ વખતે ઓપરેશનલ તૈયારીઓને કારણે ભારતીય નૌકાદળ આજે ફાયરિંગ દરમિયાન બ્રહ્મોસના તમામ પરિમાણોને સફળતાપૂર્વક […]

INS વિક્રાંત બાદ નૌસેના બીજું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ખરીદવાની તૈયારીમાં -રક્ષા મંત્રાલય સામે પ્રસ્તાવ રજૂ કરાયો

દિલ્હી- દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે પીએ મોદીના અથાગ પ્રયત્નથી આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી સાઘનોનું નિર્માણ થઈ રહ્યું છે જે દરેક રીતે ભારતના સંરક્ષણ ક્ષએત્રમાં મોટી સિદ્ધી છે,જેના થકી દેશની સેવાઓને સાઘનો પુરા પાડવામાં આવી રહ્યા છે સ્વદેશી  બનાવટના કારણે રોજગારીની તકો સાપડી રહી છે અને સેનામાં જરુરી ઉપકરણો સામેલ થી […]

ભારતીય નૌસેનાએ ગુલામીની વધુ એક પ્રથા સમાપ્ત કરી, હવે લાકડી લઈને ચાલવાની અનિવાર્યતા થઈ સમાપ્ત

દિલ્હી:  ઘણીવાર તમે નેવીના વરિષ્ઠ અધિકારીઓને હાથમાં નાની લાકડીઓ લઈને જોયા હશે. પરંતુ હવે તમે તેને જોશો નહીં. તેનું કારણ એ છે કે નેવીએ બ્રિટિશ કાળથી ચાલી આવતી બેટોન્સ પરંપરાને તાત્કાલિક અસરથી નાબૂદ કરી છે. ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે અમૃત કાલ ભારતીય નૌકાદળમાં વસાહતી વારસા માટે કોઈ સ્થાન નથી. વસાહતી પ્રથાઓને સમાપ્ત કરવા માટે […]

ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને બચાવ્યા, 36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ

બંગાળની ખાડીમાં ફસાયા ત્રણ જહાજો ભારતીય નૌસેનાએ કર્યો બચાવ  36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ દિલ્હી: બંગાળની ખાડીમાં ત્રણ જહાજો ફસાયા હતા.બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને ભારતીય નૌસેનાએ બચાવ્યા હતા. આ ત્રણ જહાજોમાં 36 માછીમારો સવાર હતા.જેનું ભારતીય નૌસેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, નેવીએ શનિવારે કહ્યું કે તેણે બંગાળની ખાડીમાં ફસાયેલા 36 ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code