1. Home
  2. Tag "Indian team"

ભારતીય ટીમ માટે સારા સમાચાર,જસપ્રીત બુમરાહની વાપસી,હવે રમશે વનડે સીરીઝ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે સિરીઝ તેમના જ ઘરમાં રમવાની છે. પહેલા T20 સિરીઝ […]

ભારતીય ટીમને મોટો ઝટકો,ત્રીજી વનડેમાંથી રોહિત શર્મા સહિત ત્રણ ખેલાડી બહાર

મુંબઈ:બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે.આ જાણકારી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપી છે. વાસ્તવમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ […]

ભારતીય ટીમે છેલ્લી મેચમાં ઝુલનને અદ્ભુત ભેટ આપી,ઈંગ્લેન્ડના સિરીઝમાં કર્યા સુપડા સાફ   

ઝુલન ગોસ્વામીને અદ્ભુત ભેટ ભારતીય ટીમે આપી ભેટ ઈંગ્લેન્ડના સિરીઝમાં કર્યા સુપડા સાફ  મુંબઈ:ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવ્યું હતું.આ જીત સાથે તેણે સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે.ઈંગ્લિશ મહિલા ટીમને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ભારતીય બોલરોની સામે તેઓ એક પણ રમ્યા નહોતા અને આખી […]

T20 WC પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે

મુંબઈ:વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે, જેમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની જગ્યાએ અનુભવી ઓપનર શિખર ધવનને સ્થાન આપવામાં આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન 3 મેચની વનડે શ્રેણી રમાશે અને ધવન ફરીથી ટીમનો સુકાની બનશે. ધવને છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પ્રસંગોએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી […]

ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,શિખર ધવન બન્યો કેપ્ટન,આ ખેલાડીઓની થઇ વાપસી

ભારતીય ટીમની જાહેરાત શિખર ધવન બન્યો કેપ્ટન આ ખેલાડીઓની થઇ વાપસી  મુંબઈ:વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં રમવાની છે. શનિવારે ભારતીય પસંદગીકારોએ 3 મેચની ODI  સિરીઝ માટે ટીમની જાહેરાત કરી.ટીમની કપ્તાની ફરી એકવાર શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી છે.રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. […]

દરરોજ નવા સુધારા સાથે આગળ વધી રહ્યાં છીએઃ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ

જયપુરઃ ટી-20 વિશ્વ કપ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નિર્દેશન હેઠળ ભારતીય ટીમ નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટ સિરીઝથી થશે. આવતીકાલથી ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. પ્રથમ ટી-20 મેચ પહેલા રાહુલ દ્રવીડ અને કેપ્ટન રોહિત શર્માએ પોતાની રણનીતિ તૈયાર કરી છે. pic.twitter.com/nmcRwqCnB2 — BCCI […]

ભારતીય ટીમની નિંદા કરનારાઓને સહેવાગનો સણસણતો જવાબઃ PM પીએમ મોદીનો ફોટો શેયર કરી લખ્યું આવું

દિલ્હીઃ ભારતને લીડ્સ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ ઓવલમાં જોરદાર વાપસી કરી છે. પ્રથમ ઈનિંગમાં 99 રનથી પાછળ હોવા છતા ભારતીય ટીમે ઓવર ટેસ્ટમાં 157 રને વિજય મેળવ્યો હતો. રમતના છેલ્લા દિવસે ભારતને 10 વિકેટની જરૂર હતી. ભારતીય બોલરોએ બેટીંગ માટે સારી પીચ ઉપર ઈંગ્લેન્ડની ટીમને 210 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. ભારતે પૂરા 50 […]

ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સઃ ભારતીય ટુકડી સાથે PM મોદી કરશે સંવાદ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં કેટલીક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. પુરુષ હોકી ટીમે વર્ષો બાદ મેડલ જીત્યો હતો. જ્યારે નિરજ ચોપડાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતા. હવે ટોક્યો 2020માં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્ક્રુટ પ્રદર્શન કરવા તૈયાર છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ખેલાડીઓ સાથે […]

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવનને બનાવાયા કેપ્ટન

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ટીમમાં શિખર ધવનને બનાવાયા કેપ્ટન ઘણા નવા ખેલાડીઓને મળી તક દિલ્હી : જુલાઇમાં શ્રીલંકા સામેની વનડે અને ટી 20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમે જાહેરાત કરી છે. આ ટીમમાં શિખર ધવનને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એક યુવા સ્કોડ […]

ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમઃ WTC ફાઈનલ બાદ ભારતીય ટીમને બાયો બબલમાં મળશે રાહત

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અહીં ન્યૂઝીલેન્ડ સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાશે. તેમજ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સીરિઝ રમશે. હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન છે. જો કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ટીમને 20 દિવસ માટે બાયોબબલમાંથી રાહત મળશે. જેથી ભારતીય ટીમ બહાર ફરી શકશે. જો કે, કેટલાક નિયમોનું પાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code