1. Home
  2. Tag "Indians"

અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે. ભારતના વિદેશ સચિવ […]

અમેરિકાએ ગયા વર્ષે ગેરકાયદે રીતે રહેતા 1368 ભારતીયોને પરત મોકલ્યાં હતા

નવી દિલ્હીઃ અમેરિકાથી ભારતીયોને પાછા મોકલવા અંગે સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ અનેક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ આ અંગેનો જૂનો ડેટા પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, વર્ષ 2009 માં 734 લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, 2013 માં 550 લોકોને ભારત મોકલવામાં આવ્યા. […]

સીરિયામાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચાર ભારતીયો પરત સ્વદેશ પહોંચ્યાં

નવી દિલ્હીઃ સીરિયામાં ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકારની મદદથી ચારેય નાગરિકો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય લોકોએ મદદ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. એક ભારતીય નાગરિકે કહ્યું કે, ઘરે પાછા આવીને ખૂબ જ સારું લાગે છે. ભારતીય દૂતાવાસે તેમને ઘણી […]

વિદેશ ફરવા જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો જાણી લો ભારતીયો માટે વિઝા ફ્રી દેશ વિશે

ભારત ઘણો મોટો દેશ છે અને દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારત આવે છે. ઘણા પ્રવાસીઓ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેવા જાય છે, જ્યારે ઘણા ભારતીય એવા છે તેઓ વિદેશ પ્રવાસે જાય છે. વિદેશ ફરવા જનાર મોટાભાગના ભારતીય બજેટ નક્કી કરે છે અને ક્યાં સ્થળ ઉપર કેટલો ખર્ચ થવાનો અંદાજ છે તેનું બજેટ નક્કી […]

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે. તેમણે X પર […]

આતંકવાદ અને દેશના દુશ્મનો સામે તમામ ભારતીયોએ એક થવું જોઈએઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે’ ના નારાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે લોકોએ આ સૂત્રનું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ અને દેશના દુશ્મનો અને આતંકવાદ સામે એક થવું જોઈએ. ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ ગઠબંધન સરકાર સત્તામાં પરત ફરશે. નીતિન ગડકરીએ […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]

ઈરાનમાં વસતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

ભારતીયોને બિન-જરુરી મુસાફરી નહીં કરવા કરાઈ અપીલ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સૂચના નવી દિલ્હીઃ ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સાવચેત કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે મધ્ય પૂર્વની ઘટનાઓ પર નજીકથી નજર રાખી […]

રશિયાના ત્રણ પ્રદેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ

રશિયાના ત્રણેય પ્રદેશમાં રહેતા ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્થળોએ જવા સલાહ એમ્બેસીએ રશિયા-યુક્રેન યુદ્ધની તીવ્રતાને પગલે આ વિસ્તારોમાં સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસે રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોડ અને કુર્સ્ક પ્રદેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત તેના નાગરિકોને અસ્થાયી રૂપે સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપી હતી. એમ્બેસીએ રશિયા-યુક્રેન યુદ્ધની તીવ્રતાને પગલે આ વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકી […]

રશિયન આર્મીમાં કામ કરી રહેલા 50 ભારતીયોને સ્વદેશ પાછું ફરવું છે, ભારત સરકાર પાસે માંગી મદદ

રશિયન આર્મીમાં કામ કરતા લગભગ 50 ભારતીય નાગરિકો હવે દેશમાં પાછા ફરવા માંગે છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (19 જુલાઈ 2024) આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 50 ભારતીય નાગરિકોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કરીને તેમને રજા અપાવવામાં મદદ માંગી છે. બંને દેશો આ મામલાના ઉકેલ માટે કામ કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code